નોકરી નહીં જાય અને દરેક કર્મચારીઓને મળશે વેતન મળશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વખતે કોઈ પણ શિક્ષક અથવા શિક્ષણક્ષેત્રના કર્મચારીઓની નોકરી નહીં જાય. જો કોઈ સંસ્થાએ આવુ કર્યું તો તેણે તરત તેને ફરી નોકરીમાં રાખવા પડશે. તેની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે સમયનું વેતન પણ આપવાનું રહેશે.
Related Posts
*નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ*
*નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નારાયણા ગ્રુપ દ્વારા NSAT 2025…
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીના DGP એ આપ્યા આદેશ
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નહીં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીના DGP એ આપ્યા આદેશ મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી.
ચમત્કાર( અંધશ્રદ્ધા ) ના આધારે મધર ટેરેસા સંત કહેવાયા.”
“ચમત્કારq ( અંધશ્રદ્ધા ) ના આધારે મધર ટેરેસા સંત કહેવાયા.” આજે મધર ટેરેસાનો જન્મ દિવસ છે એટલે એક પક્ષ તેમના…
