નોકરી નહીં જાય અને દરેક કર્મચારીઓને મળશે વેતન મળશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વખતે કોઈ પણ શિક્ષક અથવા શિક્ષણક્ષેત્રના કર્મચારીઓની નોકરી નહીં જાય. જો કોઈ સંસ્થાએ આવુ કર્યું તો તેણે તરત તેને ફરી નોકરીમાં રાખવા પડશે. તેની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે સમયનું વેતન પણ આપવાનું રહેશે.
Related Posts
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પો.સ્ટેશનના પી.આઇ. અને ટીમે ગીતામંદિર મજુરગામ પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે ગીતામંદિર મજુરગામ…
*બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન*
*બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન* અમદાવાદ, સંજીવ…
*📍CENJOWS દ્વારા નવી દિલ્હીમાં UAS યુદ્ધ અને કાઉન્ટર-UAS પર ઉચ્ચ સ્તરીય સેમિનારનું આયોજન*
*📍CENJOWS દ્વારા નવી દિલ્હીમાં UAS યુદ્ધ અને કાઉન્ટર-UAS પર ઉચ્ચ સ્તરીય સેમિનારનું આયોજન* CENJOWS એ નવી દિલ્હીમાં UAS યુદ્ધ અને…
