Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

કોરોનાની બીજી લહેર ઘાતક

કોરોનાની બીજી લહેર ઘાતક વાયરસનો સ્ટ્રેન બદલાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધી 30થી 50 વર્ષના લોકો વધુ સંક્રમિત ચેઇન તોડવા ફરી…

આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાજી કોરોના પોઝિટિવ થયેલ છે..

આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાજી કોરોના પોઝિટિવ થયેલ છે..હાલમાં હોમ આઇસોલેશન માં છે અને જરૂરી…

રાજ્યના પૂર્વ સીએમ (બાપુ)ની અનોખી માનવીય ઓફર…મારી બંને સંસ્થામાં કોવિડ હોસ્પિટલ બનાવી દો…

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પણ મદદનો હાથ લંબાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ…

*માં તારા લાલ પર અમને ગર્વ છે.. હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે રાષ્ટ્રની સુરક્ષામાં અંતિમ શ્વાસ લીધા.*

અમદાવાદ: હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે 25 સપ્ટેમ્બર 2000ના રોજ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો. અભૂતપૂર્વ બહાદુરી ધરાવતા અને અજેય…

કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી

કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી…

કોવિડ-19 દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવામાં આવ્યું.

કોવિડ-19 દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવામાં આવ્યું. અમદાવાદ: અમદાવાદ શહેરમાં…

આજના મુખ્ય સમાચારો
😷dete😷
1️⃣3️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

✅ગુજરાત હાઈકોર્ટે,મિડીયાની ભૂમિકા વખાણી✅ગુજરાત હાઈકોર્ટે, કોરોનાના કપરા કાળમાં મિડીયાની ભૂમિકા વખાણી છે. તો સરકારને પણ કેટલાક મુદ્દે જરૂરી પગલા લઈને…

અમદાવાદ અને ગાંધીનગરમાં ટોરેન્ટ પાવરે એનર્જી ચાર્જ તરીકે 10 પૈસાનો વધારો કર્યો

અમદાવાદ અને ગાંધીનગરમાં ટોરેન્ટ પાવરે એનર્જી ચાર્જ તરીકે 10 પૈસાનો વધારો કર્યો. 51થી 200 યુનિટ માટે 5 પૈસા જ્યારે 200થી…

કોરોના  સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય.

કોરોના સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય. રાજપીપળા,તા.12 કોરોના વાયરસની…