Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.

રાજપીપળા,તા. 13 રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ હતું.…

*લોકડાઉનની અફવા ફેલાવનાર સુરતના કાપડ વેપારીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ*

સુરતઃ કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ…

અમદાવાદ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ આજે સમાજમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપવાનું આવવાનું આહવાન કર્યું.

*ભારત સરકાર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશીકા રાજયોગીની દાદી જનકીજીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર…

કોરોના સંક્રમણ બધા કુબેર ભંડારી મંદિર 13 એપ્રિલ થી અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો.

કોરોના સંક્રમણ બધા કુબેર ભંડારી મંદિર 13 એપ્રિલ થી અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો. રાજપીપળા,તા. 13 વધતા…

દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા.

દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા. રોકડ રકમ સહિત કિં. રૂ.…

નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું છે ? લોકોમાં ચર્ચા તો પ્રશ્ન.

કોરોના સંક્રમણની ચેન તોડવાની 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન આંખો નર્મદા જિલ્લો સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે એકમાત્ર સ્ટેચ્યુ ઓફ…

રાજપીપળા સહીત નર્મદામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી

રાજપીપળા સહીત નર્મદામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. કોરોનામા નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ઘરેજ ગુડીપૂજન…

કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કોરોના કેસ વધતા રાજપીપલા સહીત નર્મદા જિલ્લો સજ્જડ બંધ : આજ થી રાજપીપળા ત્રણ દિવસ માટે સજ્જડ…

કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણા

કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણા બેડ ખાલી હોવા છતા AMC હોસ્પિટલમા દર્દીને દાખલ નથી કરાતા LG મા 200 બેડની વ્યવસ્થા સામે માત્ર…

સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક

સરકારની જાહેરાત છતાં અમૂલ પાર્લરમાં નથી મળી રહ્યા 1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક