Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

સુરતઆરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી.

હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે.…

*શાંતિ કરાર કર્યા બાદ હુમલો કાબૂલની રાજકીય રેલીમાં અંધાધૂંધ ગોળીબારમાં 29ના મોત*

અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા…

*53 હજાર મહિલા કર્મચારીઓના વધી જશે પગાર*

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં…

*આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી*

કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને…

*૬ હજાર પ૪૭ કરોડની ખોટ યસ બેંક મોટા માથાઓએ ડૂબાડી -નિર્મલા સીતારમણ*

આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા…

*હું ખાતરી આપુ છું તમામના પૈસા સુરક્ષિત યસ બેંક માં સરકાર થઈ એક્ટિવ*

યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની…

*યસ બેંકના સંકટને પહેલાં જ ભાળી ગયું વિશ્વ પ્રસિદ્ધ મંદિર 1300 કરોડ ઉપાડી લીધા*

યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ…

*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે…