કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.
Related Posts
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું*
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું* અમદાવાદ સંજીવ રાજપૂત: કરાટે ડો ફેડરેશન- ગુજરાત…
*સિનેમા ઘરો સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ*
જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી…
*📍રાજકોટ પશ્ચિમ વિધાનસભા 69 વિસ્તારમાં અશાંતધારા લાગુ*
*📍રાજકોટ પશ્ચિમ વિધાનસભા 69 વિસ્તારમાં અશાંતધારા લાગુ* લાંબા સમયની રજુઆત બાદ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ. દર્શિતા…
