કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.
Related Posts
*7 પોઝિટીવ કેસો વચ્ચે સીએમ રૂપાણીએ ગુજરાતીઓને કરી અપીલ*
કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની રાખવા અપીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકોને સતર્ક અને સાવધાની…
નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો પશુઓ અને પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજય…
શહેરના (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી SPRAT (Society for Promoting Rationality) નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે.
શહેરના (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલી SPRAT (Society for Promoting Rationality) નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે.…
