કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.
Related Posts
રાજપીપળા નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવાન પ્રમુખ કૂલદીપસિંહ ગોહિલ તથા 28વર્ષ ના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપાના હેમંતભાઈ માછીચુટાયા
નગર પાલિકાનુ સુકાન યુવાનોના હાથમા કોઈપણ જાતના ભેદભાવ વિના નગરનો સર્વાંગીણ વિકાસ થાયએવા અમારા પ્રયત્નો રહેશે.પ્રમુખ ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપ…
આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત
28.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત* *અમદાવાદમાં 5740 કેસ**સુરતમાં 2116 કેસ**રાજકોટમાં 434 કેસ**વડોદરામાં 858 કેસ*…
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે આનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે…
