કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.
Related Posts
વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન.
પ્રેસનોટ : વાર્તાકાર.નવલકથાકાર,વિવેચક,લોકસાહિત્યકાર,મધ્યકાલીન સાહિત્ય,આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ અમદાવાદ ખાતે એમના નિવાસસ્થાને તા. 10…
તા. ૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ.
કોરોના મહામારી ના કારણે યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ અપનાવીને ઘરેથી યોગા કરાશે. યોગા કરી શું કોરોનાને હરાવીશું…
કાચની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતા મચી દોડધામ
#ઝઘડિયા ઝઘડિયાના ખરચી ગામ પાસે આવેલ વાયલાઈન વર્કસ કંપનીમાં લાગી અચાનક આગ કાચની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતા મચી…
