આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા
Related Posts
ખંભાળીયામાં વ્યાજખોરનો આતંક : સાડા સાત લાખના ૧.૧૫ કરોડ લીધા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો તથા તોતિંગ વ્યાજ વસૂલતા…
શું કારણ હશે કે દુનિયામાં ગમે ત્યાં પુસ્તકોમાં કોઈ પણ પન્ના પર ભારત લખ્યું હોય તો ત્યાં ફક્ત કુતુબમિનાર, લાલ કિલ્લા અને તાજમહેલ ના ફોટો જ છપાયેલા હોય છે ?
कुछ तो साज़िशें रही होंगी वरना भारत जैसे खूबसूरत देश में टूरिज्म का अर्थ सिर्फ ताजमहल नहीं होता। શું કારણ…
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુલમર્ગ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન કરતાં પીએમ મોદી
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુલમર્ગ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ધાટન કરતાં પીએમ મોદી, વિન્ટર ગેમ્સ જમ્મુ-કાશ્મીરને…
