આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા
Related Posts
*યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો 25મી માર્ચ સુધી બંધ*
દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી…
જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારને 4 લાખનું વળતર મળે તે અંગે આપાયું આવેદન પત્ર.
.જીએનએ જામનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયાની આગેવાનીમાં…
*આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા* સમગ્ર દેશની જનતા હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, સ્વચ્છતા અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા ઉપર મત આપી રહ્યા છે.
*આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા* સમગ્ર દેશની જનતા હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, સ્વચ્છતા અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા ઉપર મત…
