આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા
Related Posts
*જગદીશ ઠાકોરે ગેહલોતની યાદ અપાવી*
દારૂબંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ…
આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત…
*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો*
*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ…
