આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા
Related Posts
ડેફએક્સ્પો-2022ની તૈયારીઓની સમીક્ષા કરતા સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર. જીએનએ ગાંધીનગર: ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ડેફએક્સ્પો-2022 (DefExpo-2022)ના 12મા સંસ્કરણનું 18…
जूनागढ़ के गांधी चौक में कच्ची शराब पीने से 2 ऑटो कर्मियों की मौत।
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી* ……….. *માત્ર પાંચ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન* ……………….. *ચંદ્રયાનની…
