આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત હોવાની ખાતરી આપી. નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજી યસ બેંકના સંકટ વિશે માહિતી આપતા કહ્યું કે યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ યસ બેંકે કેટલાક જોખમ ભરેલા ક્રેડિટ નિર્ણયો લીધા હતા
Related Posts
*ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણા* શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ.
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ…
ખુશી શાહ અને મિત્ર ગઢવી સ્ટારર હોરર કોમેડીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.
વર્ષ 2020માં હોરર કોમેડી ફિલ્મ “અફરા તફરી” ને ખૂબ જ સારો રિસ્પોન્સ તેની પટકથાને કારણે મળી રહ્યો છે. ટ્રેલર ખૂબ…
