અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા છે. અમેરિકા અને તાબિબાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ સૌથી મોટો હુમલો છે.આ હુમલા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં કડક સુરક્ષા હોવાના દાવાની પણ પોલ ખુલ્લી થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે 29 ફેબ્રુઆરીએ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા અને 14 મહિનાની અંદર અમેરિકા સુરક્ષા જવાનોને પાછા બોલાવી લેશે.
Related Posts
સુરત મિત્રની પહેલને પ્રતીસાદ મળી રહિયો છે લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે ઘરે રહેવાનુ લોકો ઉચિત માની રહ્યા છે
સુરત મિત્રની પહેલને પ્રતીસાદ મળી રહિયો છે લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે ઘરે રહેવાનુ લોકો ઉચિત માની રહ્યા…
બાબરા મામલતદાર કચેરી પાસેથી બિનવારસી હાલતમાં ચૂંટણી કાર્ડ મળ્યા
અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો…
*રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી સાયકલ યાત્રા 300 ગામડા અને 5 રાજ્યોમાંથી પસાર થશે*
ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત…
