અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા છે. અમેરિકા અને તાબિબાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ સૌથી મોટો હુમલો છે.આ હુમલા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં કડક સુરક્ષા હોવાના દાવાની પણ પોલ ખુલ્લી થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે 29 ફેબ્રુઆરીએ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા અને 14 મહિનાની અંદર અમેરિકા સુરક્ષા જવાનોને પાછા બોલાવી લેશે.
Related Posts
ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.
જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…
*સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત*
*સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: ઇતિહાસમાં પ્રથમવાર…
આજથી શરૂ થતાં વિધાનસભાના બજેટ સત્રમાં લવજેહાદનું બિલ થઈ શકે છે પસાર
આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ…
