રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલ ના ગરબા રાખ્યા..
અનોખા ગરબા અને મટકી સાથેના ગરબા ગાઈ અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને…
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા*
*બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા…
*પાકિસ્તાન સ્થિત શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે અમદાવાદના માઇભક્ત દ્વારા શ્રીયંત્રનું સ્થાપન કરાયું*
*પાકિસ્તાન સ્થિત શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે અમદાવાદના માઇભક્ત દ્વારા શ્રીયંત્રનું સ્થાપન કરાયું* પાલનપુર, સંજીવ રાજપૂત: પાડોશી દેશ પાકિસ્તાનના બલુચીસ્તાન પ્રાંતમાં…
