રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ
રાજપીપળા મા સાંસદ મનસુખભાઈ વસાવા સન્માન સમારંભ : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા. ચૂંટણી ટાણે ઇકો સેન્સેટીવ ઝોનનો મુદ્દો…
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…
રાજ્યના દરેક જિલ્લામાં 4 જૂનથી 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે – રૂપાણી
રાજ્યના દરેક જિલ્લામાં 4 જૂનથી 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે – રૂપાણી
