રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
*ઈડરમાં PI અને પોલીસ કોન્સ્ટેબલ ઉપર પોલીસ સ્ટેશનમાં જ હુમલો* PI ઓ.કે.જાડેજા અને કોન્સ્ટેબલ જયદીપસિંહ પર હુમલો પ્રોહિબિશન કેસના આરોપીઓએ…
NRP nobhishkar
CAA/NRC na virothma DNA Based NRC na samafthanma. Bahujan krantiorcha tarafthi NRC bahiskar Aandolan
નરોડા માં કેપિટલ કોમ્પલેક્ષ માં આગ લાગી
અમદાવાદ નરોડા માં કેપિટલ કોમ્પલેક્ષ માં આગ લાગી કોમ્પ્લેક્ષ માં કોવિડ હોસ્પિટલ પણ આવેલી છે ફાયર વિભાગ ને જાણ કરવામાં…
