રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનું કેલેન્ડર જાહેર 18થી 27 ઓક્ટોબરે ધો.9થી 12ની પ્રથમ કસોટી 27 જાન્યુઆરીથી 2…
શહેરમાં લૂંટ અને ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ.
આરોપીઓ પાસેથી ચોરી રીક્ષા અને ચોરાયેલા દાગીના પણ મળી આવ્યા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવ માં નોંધનીય…
“રમતોત્સવ અને સેમિનાર”
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના…
