રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા પર રૂ.500 નો દંડ.
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ. તેમજ પાનના ગલ્લા પર જાહેરમાં કોઈ રાહત થશે…
*મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ*
*મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મહાન હિંદુ યોદ્ધા મહારાણા પ્રતાપ સિંહની…
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો*
*રાજ્યમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે – લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત* …. *ફ્રાયર સેફટી NOC રિન્યુઅલ –…
