રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
અમદાવાદ બીટ કોઈન કૌભાંડ મામલો. Cid ક્રાઇમે શૈલેષ ભટ્ટ ની કરી ધરપકડ.
અમદાવાદ બીટ કોઈન કૌભાંડ મામલો Cid ક્રાઇમે શૈલેષ ભટ્ટ ની કરી ધરપકડ દિલ્હી થી કરાઈ ધરપકડ છેલ્લા બે વર્ષ થી…
ગોંડલ નગરપાલિકા
ગોંડલ નગરપાલિકા બે સદસ્યો રવિ કાલરીયા (રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી માંથી પાલિકા ની ચૂંટણી જીતી ભાજપ નો ખેશ ધારણ કરી)…
*એક વિનંતી કરું છું કે આ મેસેજ નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરો*
તમારા દરેક WHATSAPP ગ્રુપમાં ફોરર્વેડ કરવા વિનંતી શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય…
