રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો થશે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં ૬૦૦ તેડાગર બહેનોના વેતનમાં રૂ. ૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.નીતિન પટેલે કહ્યું કે, વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
Related Posts
નર્મદા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલના ઓડિયો વાયરલ થયા પછી નર્મદા ભાજપા છાવણી મા ખળભળાટ
ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એ. સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલના…
*ઐતિહાસિક ખેડૂત આંદોલને કર્યો કોરોના મેડિકલ રેકેટનો પર્દાફાશ *
*ઐતિહાસિક ખેડૂત આંદોલને કર્યો કોરોના મેડિકલ રેકેટનો પર્દાફાશ * આપણા ખેડૂતોના હાથે જાણતાં-અજાણતાંમાં એક કલ્યાણકારી રાષ્ટ્રીય ઘટના ઘટી છે. કોરોનાના…
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે પ્રથમ દિવસે 100 હેલ્થ કેર વર્કર્સ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત કુલ 150 જેટલાં હેલ્થ કેર વર્કરની કોરોના વિરોધી રસી કરણ કરાયેલુ
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે પ્રથમ દિવસે 100 હેલ્થ કેર વર્કર્સ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત…
