Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

: આજની હેડલાઈન :

😷નવા ભાવવધારાસન સાથે યોગ સપ્તાહની શરુઆત’ 😷’પ્રેટ્રોલપંપની અણિએ ખુલ્લેઆમ લુંટાતી ગુજરાતની જનતા’ 😷રાજયસરકારને કરોડો રુપિયાનુ પેકેજ આપતી આમ જનતા. 😷’શબાશન…

અમદાવાદ ના ખોખરા રેલવે સ્ટેશન માગઁ પર ના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વો નો આતંક

ઈડલી ચાર રસ્તા પર ના નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઈ ને તીક્ષ્ણ હથિયારો સાથે…

અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત.

હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી આઘાતમાં સરી પડેલા તેમના પરિવારમાં ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યાં…

*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ વિશે.*

*કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ તારીખ ૨૧/૬/૨૦૨૦ જેઠ વદ અમાવસ્યા અને રવિવાર ના દિવસે મિથુન રાશી મૃગશીર્ષ તેમજ આદ્રા નક્ષત્ર માં કંકાણાકૃતિ…

સુશાંતસિંહ રાજપૂતની ખરેખર આત્મહત્યા કે????- ભાવિની નાયક.

પુછા ના કિસીને દિલકા હાલ અબ શહર ભરમેં ઝિકર હે ઉસકી ખુદખુશીકા ભારતીય સિનેમાના ઝળહળાટ પાછળનો અંધકાર કદાચ આપણાં સુધી…

માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર રણવીર દેસાઈનું કોરોના સંક્રમિત થવાથી આજે નિધન.

અમદાવાદના ઓઢવમા રહેતા અને માલધારી આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર તેમજ સમાજના મોભી રણવીર દેસાઈ ૫૫ વષઁ નુ કોરોના કોવિડ હોસ્પિટલમા…

⭕ *ગુજરાતમાં નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,339 ડિસ્ચાર્જ.⭕અમદાવાદ 327.

⭕ *ગુજરાતમાં નવા 514 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,339 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 327 ,સુરત 64,વડોદરા…

દરેક સમાજના ટ્રસ્ટીઓ માટે ખાસ સુચના – અનુરોધ

તમારી પાસે રહેલી લગ્નનીવાડી દેરાસરના હોલ મંદિરોની જગ્યા તથા મોટી મોટી જગ્યાઓમાં જયાં તમારા પોતાના સમાજના લોકો માટે કોઈપણ હોસ્પિટલ…

દયા મેં દેવની માંગી, તો ઉત્તર એ મળ્યો ત્યાંથી. ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે. *શયદા*

*દયા મેં દેવની માંગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી* *ધરા વાળા ધરા માટે, ગગન વાળા ગગન માટે* *શયદા* શયદા સાહેબનો…