Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની…

શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની… RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ ગરીબ વિદ્યાર્થીઓ પાસે…

સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી

#રાજકોટ સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ…

રાજપીપળાનાં જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસની જેમ સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ દર્શન.

જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રાહ્મણો આ વખતે કોરોના ને કારણે આવી…

કોરોના મા પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતી નથી.

કોરોનાને કારણે ફીકી પડતી પૂજા મંદિરે ભક્તો છૂટાછવાયા સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને દર્શન કરવા આવે છે. કોરોના ને કારણે…

રાજપીપલા નગરના કોરોના પોઝિટિવ વિસ્તારમા સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાની બૂમો ઉઠી.

રાજપીપળા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ સેનેટાઇઝેશન મામલે ધોર બેદરકારી. કોરોનાના પોઝિટિવ દર્દીઓના ધર સુદ્ધા તેમના મોહલ્લામાં સેનેટાઇઝેશનની નગરપાલિકા…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવતા ચકચાર.

જેમા રાજપીપલાના 10નાંદોદ તાલુકામા 06 મળીકૂલ 16કેસ પોઝિટિવ નોંધાયા આજે 18 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ આજદિન…

“કેટલીક શૈક્ષણિક ટિપ્પણીઓ” (ફી નહી તો ઓનલાઈન શિક્ષણ નહી… મોંધીદાટ ઈસ્કૂલોના નિર્ણય પછીની પ્રતિક્રિયાઓ)

😁અમે વેપાર કરીએ છીએ ધંધો નહી… :અખિલ ભારતીય સિધી વેપારી મહામંડલ 😋અમે અમારૂ શરીર વેચીએ છીએ.. આત્મા નહી.. : અખિલ…

લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવાર અને કેન્સર પીડિતની વારે આવ્યા.

ગુજરાતમાં જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી…