Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

સુરત: બનાવટી ગુટખા સહિતની સામગ્રી સાથે એકની અટકાયત

સુરતના ઉધના ખાતેથી બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન…

વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…

IT વિભાગને માર્ચ સુધીમાં બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો…

240 FIR જેના પર નોંધાયેલી છે, ભાજપે તેને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

કેરલમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી થઈ છે, ત્યારથી…

ફાયદા / રૂદ્રાક્ષ એકમાત્ર એવું ફળ જેને ધારણ કરવાના છે અનેક ફાયદા, જાણો ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે…

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે,…

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની અટકાયત, પીએમ મોદીની માતાને મળવાની કરી હતી જાહેરાત

આંદોલનનું પાટનગર બનેલા ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. મહિલીઓએ પીએમ મોદીના માતા હીરાબા સાથે મુલાકાતની જાહેરાત કરી…