નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે
Related Posts
નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ.
રાજપીપલા, તા. 15 હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન…
*📍ચારધામ યાત્રા નાં રૂટ પર ટ્રાફિક નિયંત્રણ અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ‘પોલીસ મોબાઈલ બાઇક’ તૈનાત કરવામાં આવશે.*
*📍ચારધામ યાત્રા નાં રૂટ પર ટ્રાફિક નિયંત્રણ અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ‘પોલીસ મોબાઈલ બાઇક’ તૈનાત કરવામાં આવશે.* જિલ્લા…
*📍એરલાઇન્સ કંપનીઓના સર્વર ઠપ થઈ ગયા, એરપોર્ટ પર સર્વરની ખામીને કારણે મુસાફરો પરેશાન,*
*📍એરલાઇન્સ કંપનીઓના સર્વર ઠપ થઈ ગયા, એરપોર્ટ પર સર્વરની ખામીને કારણે મુસાફરો પરેશાન,* વિશ્વભરનાં એરપોર્ટ પર ચેક-ઇનમાં સમસ્યા નેટવર્કની…
