નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે
Related Posts
*ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 273,સુરત 176, વડોદરા…
જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી કચેરીઓ પર 15 દિવસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરાયો આદેશ
જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે.…
ભારત સાથે વિશ્વના 150થી વધુ દેશોએ આસન અને પ્રણાયામ કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિદેશ મંત્રાલયના પ્રયત્નોમાં સફળતા મળી.
21 જૂન, નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયત્નો સફળ રહ્યા હતા. ભારત સાથે વિશ્વના 190 દેશોએ…
