નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે
Related Posts
અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી. કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ.
અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી. કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ બહાર…
*શાળા-કોલેજો બાદ તમામ નેશનલ પાર્ક 29 માર્ચ સુધી રહેશે બંધ*
ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ…
લેભાગુ વેપારીઓ સામે રક્ષણ માટે પાંચકુવા કાપડ મહાજનની લવાદ કમિટી રચાઈ
લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. ત્યારે જ કેટલાક લેભાગુ વેપારીઓ…
