આંદોલનનું પાટનગર બનેલા ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. મહિલીઓએ પીએમ મોદીના માતા હીરાબા સાથે મુલાકાતની જાહેરાત કરી હતી. જેના કારણે સત્યાગ્રહણ છાવણીમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મહિલાઓએ હીરાબાના હાલ-ચાલ પુછવા માટેની જાહેરાત કરી હતી. જેથી પોલીસ પણ દોડતી થઈ હતી. અને મહિલાઓને હીરાબાના ઘરે જતા રોકવામાં આવ્યા હતા
Related Posts
અમદાવાદના દાણીલીમડા બેરલ માકેઁટ પાસે આવેલ વરસાદી પાણીના તળાવમા ડુબી જવાથી બે કિશોરોના મોત.
અમદાવાદ ના દાણીલીમડા બેરલમાકેઁટ પાસે આવેલ વરસાદી પાણી ના તળાવ મા ડુબી જવા થી બે કિશોરો ના મોત નીપજીયા બન્ને…
बेकिंग न्युज……. *पाकिस्तान सरकार ने इस्लामाबाद में कानून-व्यवस्था की स्थिति के मद्देनजर पाकिस्तानी सेना के जवानों की तैनाती का आदेश…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ, જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા અમિત શાહ
