નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
ગુજરાતના મીની કાશ્મીર માંડણ પીકનીક પોઇન્ટ મા પ્રવાસીઓ માટે વાગી બ્રેક
કરજણ ડેમનો બેક વોટર વિસ્તારમા પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર…
*વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર*
*વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતના શિક્ષણ…
⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ…
