નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.
રાજપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના…
*દિલ્હી સખ્ત થઈ હાઈકોર્ટ BJP નાં 3 નેતાઓ વિરુદ્ધ FIRનાં આદેશ*
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે…
*ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર*
*ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર* : જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ…
