નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
મંદરોઇ ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ યોજાયો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત…
નાંદોદ તાલુકાના ગુવાર મંદિરે બોગસ બાપની ને આશા નામની છોકરી નો ખોટું આધાર કાર્ડ બનાવી,ખોટું નામ ધારણ કરાવી ફરિયાદી સાથે ફૂલહાર લગ્નવિધિ કરાવી લગ્નવિધિના 2 લાખ પડાવી આરોપી રફૂચક્કર થઇ જતા છેતરપિંડીની પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.14 નાંદોદ તાલુકાના ગુવાર મંદિરે બોગસ બાપની ને આશા નામની છોકરી નો ખોટું આધાર કાર્ડ બનાવી,ખોટું નામ ધારણ કરાવી ફરિયાદી…
*સિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત*
સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ…
