નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.
જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.જામનગર: રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ…
મ્યુનિસિપલ કમિશનરશ્રીનું સર્વ સમાવેશક ડ્રાફ્ટ બજેટ: મેયરશ્રી રીટાબેન પટેલ
નવા સમાવાયેલા વિસ્તાર સહિત મહાનગર પાલિકા વિસ્તાર માટે માળખાકીય સુવિધાના આયોજન બજેટમાં કરાયા છે: રીટાબેન પટેલ ગામડાઓમાં મહાનગર પાલિકા દ્વારા…
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવતજમાલપુર માં ધોળા દિવસે હત્યાનો બનાવજમાલપુર વૈશભા પાસે યુવકની હત્યા
