નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
Breaking અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૩૧ કિલો ગાંજા સાથે બે જણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી
Breaking અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૩૧ કિલો ગાંજા સાથે બે જણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી
રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી 16ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી રાજપીપળા પોલીસ.
રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી 16ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડતી રાજપીપળા પોલીસ. પશુઓની હેરાફેરી આરટીઓના પાસ પરમીટ વગર વાહન ટ્રક…
રાજકોટ, 15 ઓગસ્ટ, 2022 રાજકોટ રેલવે ડિવિઝનમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ ભેર ઉજવણી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની…
