નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
કોરોના જેવી મહામારીમા પણ જુઠઠી રિપોર્ટ બનાવી સમગ્ર રાષ્ટ્ર સાથે ચેડા કરતા લોકોને આ રચના સમર્પિત )
કોરોના કોર્ટ આપણો વકીલ: સભી કોવિડ 19 કો સૂચિત કિયા જાતા હે કે વો અબ બેઅસર હો ચૂકે.. અબ ઉનકો…
મહાનગરોમાં મતદારોને સ્લીપ ન આપવાનો ECનો નિર્ણય, મતદાર કેન્દ્ર અને બુથ નંબરની માહિતી મળશે ઓનલાઈન
મહાનગરોમાં મતદારોને સ્લીપ ન આપવાનો ECનો નિર્ણય, મતદાર કેન્દ્ર અને બુથ નંબરની માહિતી મળશે ઓનલાઈન રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ…
કોરાના જંગ 15 દિવસની ટૂંકી બીમારી સામે ચિત્રલેખા ,અભિયાન, ગુજરાત સમાચારના પૂર્વ પ્રેસ ફોટો જર્નલિસ્ટ કમલેશ ત્રિવેદી નું નિધન ઓમ શાન્તિ…🙏🏻🙏🏻🙏🏻
કોરાના જંગ 15 દિવસની ટૂંકી બીમારી સામે ચિત્રલેખા ,અભિયાન, ગુજરાત સમાચારના પૂર્વ પ્રેસ ફોટો જર્નલિસ્ટ કમલેશ ત્રિવેદી નું નિધન ઓમ…
