નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે
Related Posts
એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ-25 સપ્ટેમ્બર 2021,શનિવારના રોજ,સાંજે 5-00 કલાકે,એમ જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાલિબના જીવન વિશે અને…
જામનગર એસપીનો ચાર્જ સંભાળતા પ્રેમસુખ ડેલું. પૂર્વ ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડેએ લીધી વિદાય..
જામનગર: જામનગર જિલ્લાના નવા એસપી તરીકે આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યો હતો. પૂર્વ એસપી નિતેશ પાંડે આ અવસરે તેમને…
રાજપીપળા ખાતે બજરંગ દળ નર્મદાના કાર્યકરોએ સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
થોડા દિવસ પર નાંદોદના આમલી ગામના શહીદ જવાન યોગેશ વસાવાને પણ આપી શ્રદ્ધાંજલિ. સહીદો માટે બે મિનિટનું મૌન પાડ્યું. આતંકવાદ…
