કેશોદના માણેકવાડા નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમા બે કાર સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં એક કારમાં ગૌશાળા આયોગ નિગમના પુર્વ ચેરમેન અને ગુજરાત ભાજપ પ્રવક્તાની ટીમના સદસ્યો હતા તેવી માહિતી સામે આવી
Related Posts
*યુનાઇટેડ કિંગડમે કરી મોટી જાહેરાત*
પીએચડી પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉનાળા 2021 થી તેમના અભ્યાસ બાદ 3 વર્ષ માટે રહી શકે છે. જ્યારે અંડરગ્રેજ્યુએટ અને…
થોડીક રમુજો… 😜ફરજચુસ્તતા😜
થોડીક રમુજો… 😜ફરજચુસ્તતા😜 ચાર પાંચ પોલીસવાળા આવ્યા અને દારુ વેચનાર બુટલેગરને માસ્ક ન પહેરવા બદલ એની 1000 રુપિયાની પાવતી ફાડી…
૭૦ ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય પિતા-પુત્રની જોડીએ માત્ર ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી
*૭૦ ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય પિતા-પુત્રની જોડીએ માત્ર ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી* અમદાવાદ: સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦…
