મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે રોજ નીતનવી યોજનાઓ બહાર પાડી રહી છે. પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે
Related Posts
બ્રેકિંગ :- અમદાવાદ માં C.T.M વિસ્તારમાં BRTS બસ અને દ્વિ ચક્કી વાહન ( બાઈક ) વચ્ચે અકસ્માત.
બ્રેકિંગ :- અમદાવાદ માં C.T.M વિસ્તારમાં BRTS બસ અને દ્વિ ચક્કી વાહન ( બાઈક ) વચ્ચે અકસ્માત.
૨૦ દિવસના બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કરતો નવી સિવિલનો બાળરોગ વિભાગ
કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ વોરિયરનો વોર્ડમાં કિલકિલાટ: માત્ર ૨૦ દિવસના બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કરતો નવી…
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ… મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા…
