મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે રોજ નીતનવી યોજનાઓ બહાર પાડી રહી છે. પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે
Related Posts
*દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે કેક સ્પર્ધાનું કરાયું આયોજન*
*દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે કેક સ્પર્ધાનું કરાયું આયોજન* અમદાવાદ: સંજીવ રાજપૂત: આજના યુગમાં યુવતીઓ વિવિધ…
અભિનેત્રી માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ.
અભિનેત્રી માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ. માલવિકા નાયર અમ્મુએ તેની આગામી ફિલ્મને પ્રમોશન માં અતિ વ્યસ્તતા વચ્ચે આ…
અમદાવાદ સોલામાં વહુએ કરી સાસુની હત્યા.
અમદાવાદ સોલામાં વહુએ કરી સાસુની હત્યા સાસુ વહુના ઝગડામાં વહુએ કરી સાસુની હત્યા લોખંડી પાઇપ મારી સળગાવવાનો પ્રયત્ન Chk
