મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે રોજ નીતનવી યોજનાઓ બહાર પાડી રહી છે. પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે
Related Posts
રોકડ તથા અન્ય મુદ્દામાલ સહીત કિ.રૂ.૭૬,૩૫૦/- સાથે4 ની ધરપકડ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ
રાજપીપલા કાળીભોઇ વિસ્તાર માં જુગારની રેડ રાજપીપીળા, તા 30 રાજપીપલા ટાઉન વિસ્તારના અવાવરૂ જગ્યા ઉપર પત્તાપાનાનો જુગાર રમતા ચાર જુગારીયોને…
રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના આધ્યસ્થાપકદીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસની ઉજવણી કરાઈ.
રાજપીપળામા લોકડાઉન દરમ્યાન થયેલ સેવાકાર્યોની રાજપીપળા શહેર અને તાલુકાનાભાજપાની ઇબુકનુ લોન્ચીંગ કરાયુ રાજપીપળા,તાર૫ રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના…
*અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું*
*અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા બે-દિવસીય કાર્નિવલનું…
