મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે રોજ નીતનવી યોજનાઓ બહાર પાડી રહી છે. પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે
Related Posts
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ*
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ* રાજ્યભરના ૫૦ જેટલા સખી મંડળો દ્વારા નિર્મિત વસ્તુઓ બજાર કરતા સસ્તા…
આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલને પણ ચાર્જ સોંપવામાં આવ્યો .
આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલને પણ ચાર્જ સોંપવામાં આવ્યો .
કેળના નકામા થડમાંથી ખેતી ઉપયોગી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓના નિર્માણ દ્વારા આવક અને રોજગારી.
દેડિયાપાડા વિસ્તારના દેશી વૈદોને ઓસડિયાના પ્રોસેસિંગ અને પેકિંગની તાલીમ અને વેચાણ વ્યવસ્થા દ્વારા રોજગારી બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલો…
