Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*બજેટમાં વિઝન અને એક્શન વડાપ્રધાને વખાણ્યું બજેટને*

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં નાણાકિય વર્ષ 2020-21 નું બજેટ રજૂ કર્યું. બજેટ બાદ વડાપ્રધાન મોદીએ બજેટના વખાણ કર્યા…

*છેલ્લાં 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો સેન્સેક્સ 988 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યા*

અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા 10 બજેટમાંનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.બજેટમાં કોઈ મોટી પ્રોત્સાહક જાહેરાત નહીં આવતાં બજાર…

*સુરતમાં ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની તક*

અપરણિત પુરુષો માટે વાયુસેના ભરતી રેલી 17મીએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા 18મીએ એડેપ્ટબીલીટી ટેસ્ટ અને 19મીએ ફિઝિકલ બાદ…

*સુરતમાં બહારના ફેરિયાઓને સિટીમાં વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાશે*

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત…

*ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પ્રમોશન મેળવનાર એસઆરપીને પાંચ વર્ષની કેદ*

વડોદરા લાલબાગ એસઆરપી ગૃપમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ પ્રમોશન મેળવવા માટે કોમ્પ્યુટરની સી.સી.સી. પરીક્ષાનું બનાવટી સર્ટિફિકેટ મૂક્યું હતું.…

*સુરત બજેટમાં ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને ફાયદો ન થતાં વેપારીઓમાં નિરાશા*

નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા…

*એસ.ટી. વિભાગની 3742 બસમાં ફાસ્ટેગ લગાવવા 33.67 કરોડ જમા કરાવીયા*

વડોદરાઃ રાજયના એસ.ટી.નિગમ દ્વારા તમામ બસોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.હાલમાં પ્રાથમિક તબક્કે 3742 બસમાં ફાસ્ટેગ લગાવાયા છે. જ્યારે…

*પાટીદારો પર લાઠીચાર્જ મુદ્દે શિવાનંદ ઝા સામે તપાસની માગ કરતી અરજી ફગાવાઈ*

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2…