અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.
Related Posts
जामनगर कल शाम 6 बजे हालार जिला पूर्व सैनिक मंडल द्वारा वीर शहीदों को श्रदांजलि के कार्यक्रम का होगा आयोजन।…
*મોરબીના રવાપર ગામે દબાણ હટાવાની કામગીરી* 25 વીઘા સરકારી જમીન પરથી દબાણ હટાવાયું દોઢ માસ અગાઉ જમીન ખુલ્લી કરવા અપાઇ…
*ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર*
નવી દિલ્હી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે…
