અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.
Related Posts
મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમમા નવા નીર આવ્યાનર્મદા ડેમમાં 22772…
રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-કૂલ 12 જુગારીયાઓ ઝડપાયા
તિલકવાડા તાલુકાના મારૂડીયા ગામની સીમના કોતરમાંજુગાર ની રેડ રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-કૂલ 12 જુગારીયાઓ ઝડપાયા રાજપીપલા, તા 5 તિલકવાડા…
जामनगर में 31 को पीएम मोदी टाउन हॉल में लाभार्थियों के साथ करेंगे सीधा संवाद।
