અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.
Related Posts
📌રાજકોટમાં 3:21 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર 4.3ની તિવ્રતા નોંધાઈ જોકે, ભૂકંપના પગલે જાનહાનિના કોઈ અહેવાલ…
ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી*
*ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી* ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ…
*શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે જામનગર પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો*
*શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે જામનગર પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો* જામનગર, સંજીવ રાજપૂત: શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં…
