અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા પોલીસ ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયાં હતાં. આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા, તત્કાલીન સેક્ટર-1 રાજીવ રંજન ભગત સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવા માટે કરાયેલી અરજી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ ફગાવી દીધી છે. કોર્ટના આ હુકમથી પોલીસ અધિકારીઓને રાહત થઇ છે.
Related Posts
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત*
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત* સુદાનની સેના અને આરએસએફ અર્ધલશ્કરી દળો શહેરોને યુદ્ધનાં મેદાનમાં ફેરવી રહ્યા છે, આ…
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા છે, હમણા બહાર હેર કટિંગ કરાવવાનુ ટાળવુ 🙏
*નિર્ભયાના નરાધમોને આજે પણ ફાંસી નહીં મળે*
નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા મુદ્દે ફરી એક વખત તારીખ પડી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસી આપવા પર…
