સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત શરૃ થઇ છે. તંત્રએ હાલ ફેરિયાઓનો સર્વે શરૃ કરી દીધો છે તેના આધારે ફેરિયાઓના રજીસ્ટ્રેશન કરશે. સુરત શહેરમાં વસતા લોકો સુરતમાં જ્યારે સુડા વિસ્તારના લોકો સુડા વિસ્તારમાં વેચાણ કરી શકે તેવી નીતિ બનાવવા તૈયારી ચાલે છે.
Related Posts
અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. અમદાવાદ: એનસીસી નિયામક ગુજરાત દાદરા…
કોરોના – આ ઘટના કદાચ તમારી આંખ ખોલે
રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંદેશ ચિંતામાં હતો. થોડીવારમાં એનો ફોન રણક્યો. ડોક્ટરનો ફોન હતો. ડોક્ટરે કહ્યું. “સાંભળ. ધીરજ રાખ. બધુ…
કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.*
*કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.* – *સૌ કોઈએ…
