સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણની સમસ્યા અટકાવવા માટે ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા સાથે શહેરના જ ફેરિયાઓને વેચાણ કરવા દેવાની નીતિ બનાવવા કવાયત શરૃ થઇ છે. તંત્રએ હાલ ફેરિયાઓનો સર્વે શરૃ કરી દીધો છે તેના આધારે ફેરિયાઓના રજીસ્ટ્રેશન કરશે. સુરત શહેરમાં વસતા લોકો સુરતમાં જ્યારે સુડા વિસ્તારના લોકો સુડા વિસ્તારમાં વેચાણ કરી શકે તેવી નીતિ બનાવવા તૈયારી ચાલે છે.
Related Posts
*મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો થયો પ્રારંભ*
*મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો થયો પ્રારંભ* જીએનએ ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક…
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં પ્રદીપસિંહે આપ્યું નિવેદન
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં…
૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું
અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના…
