ભાવનગર જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.
Related Posts
અમદાવાદ : ખાડિયા પોલીસ કર્મચારી સી ટીમમાં ફરજ બજાવતા નો રિપોર્ટ પોઝિટીવ.
અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વધુ એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સી ટીમમાં…
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ આજે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ…
અમદાવાદના હાથીજણ સકઁલથી રામોલ રિગરોડ જતા માગઁ પર હિટ એન્ડ રનની ઘટના.
અમદાવાદ ના હાથીજણ સકઁલ થી રામોલ રિગરોડ જતા માગઁ પર હિટ એન્ડ રન ની ઘટના એકટિવાચાલક યુવતી ને અડફેટે લઈ…
