ભાવનગર જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.
Related Posts
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા. રાજપીપલા,તા.21 હાલની કોરોનાની પ્રવર્તમાન…
ધોની તુંને તો રૂલા દિયા.. સલામ સાથે અલવિદા. ‘CAPTAIN COOL AND KIND ‘… મહેન્દ્રસિંહ ધોની. – કેડીભટ્ટ.
ધોની તુંને તો રૂલા દિયા.. અદભુત છે આ માણસ.નિવૃત્તિ તો જાહેર કરી પણ નહીં કોઈ પ્રેસ કોંફરન્સ,નહીં કેમેરાની ફ્લેશો,નહીં કોઈ…
.મુખ્ય સમાચાર. * આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની મળશે બેઠક. *આજે 8 વાગે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાશે. *આજે પ્રદેશ અધ્યક્ષ…
