ભાવનગર જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.
Related Posts
નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ઢોળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા મહિલાનું કરૂણ મોત.
નેવડી આંબા ગામેથી દેવમોગરા જતા સાગબારા ચાર રસ્તા નજીક ઉતરતી ઢોળમાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતા…
ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.
અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને…
દેડીયાપાડા તાલુકાના કંજાલ રોડ પરની તુકનેર નદીમાં સ્નાન કરવા ગયેલો યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં લાપતા.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા થી 18 કિ.મી ના અંતરે તુકનેર નદી આવેલી છે.જેમાં નહાવા ૧૮ વર્ષનો યુવાન તનાઈ ગયો જતા લાપતા…
