ભાવનગર જેવી રીતે સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારત બનાવ્યું તો તેને શ્રેષ્ઠ ભારતના કઇ રીતે બનાવવું ? એના અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સિધ્ધિ કરવા ગુજરાત અને છતીસગઢ રાજ્ય વચ્ચે સાંસ્કૃતિક અને વૈચારિક આદાન-પ્રદાન માટે આયોજન ઘડાયું છે. જેના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કલબની સ્થાપના આજરોજ તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કુલપતિ દ્વારા કરવામાં આવી હતી.
Related Posts
*ચાણસ્મા નગરપાલિકામાં સોસાયટીના રહીશો દ્વારા કરાયો માટલી ફોડ કાર્યક્રમ*
*ચાણસ્મા નગરપાલિકામાં સોસાયટીના રહીશો દ્વારા કરાયો માટલી ફોડ કાર્યક્રમ* *એબીએનેસ,ચાણસ્મા* પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકામાં લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો દ્વારા પાણી અને…
જમાલપુરમાં ગઈકાલે કોંબિંગ નાઇટ દરમિયાન જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા સાત ઈસમોની અટકાયત કરાઈ.
જમાલપુરમાં ગઈ કાલે કોંબિંગ નાઇટ દરમિયાન જાહેર નામાં નું ઉલ્લંઘન કરતા સાત ઈસમો ની અટકાયત કરાઈ.
કેટલીય વખત એવી બને છે કે આપણા જરુરી ડોક્યુમેન્ટ ખોવાઇ જાય, કારણ કે લાયસન્સ એવી વસ્તુ છે ને એ હંમેશા…
