Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

આણંદ જિલ્લાના ખંભાતમાં ફરી એકવાર જૂથ અથડામણ

આણંદ બ્રેકીંગ આણંદ જિલ્લાના ખંભાતમાં ફરી એકવાર જૂથ અથડામણ બન્ને જુથો વચ્ચે ભારે પથ્થરમારો ખંભાતના અકબરપુર વિસ્તારમાં જૂથ અથડામણ બન્ને…

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે ખતરનાક બીમારીઓનેરિસર્ચમાં થયો છે ખુલાસો સ્માર્ટફોનના વપરાશથી થતી સમસ્યાઓ વિશે

મોબાઈલ ફોનમાંથી ઉત્પન થતા રેડિએશન તમારી હેલ્થ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે તમારા મોબાઈલ ફોનને…

અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે…

મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત 4નાં મોત

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર…

વિરમગામ આસોપાલવ સર્કલ પાસે માલધારી સેના દ્વારા અમદાવાદ-ધાંગધ્રા હાઈવે ચક્કાજામ

વિરમગામ: ગુજરાત સરકાર. દ્વારા તાજેતરમાં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. જેમાં ગીર બરડાની માલધારી સમાજની યુવતીઓએ એસ.ટી. પ્રમાણપત્ર સાથે ઉમેદવારી…

ટ્રમ્પને ભારતીય ગમતા નથી તો શું કામ આવે છે? કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે મને ભારતીયો નથી ગમતા પણ માત્ર નરેન્દ્ર મોદી ગમે છે.…

મોદી અને ટ્રમ્પ બન્ને ફેકું છે આ ગોધરા કે પુલવામા નહીં અહિંસાનું ગુજરાત છેઃ શંકરસિંહ

શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ…