રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
*વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો*
ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે…
*ગુજરાત ઇકોલોજી કમીશન હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો*
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામે ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર હેઠળ પ્રેઝન્ટેશન, ડૉકયુમેન્ટરી અને રમતગમતના માધ્યમથી ઘન અને પ્રવાહી કચરા…
રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતા બે LRD જવાન દારૂની ખેપમાં ઝડપાયા
રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતા બે LRD જવાન દારૂની ખેપમાં ઝડપાયા સૌરાષ્ટ્રમાં પોલીસની મીઠી નજર હેઠળ થતી દારૂની હેરાફેરી…
