રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ જિલ્લા ઘોડાની હોસ્ટેલમાં રહેતી શાળાની ૧૫૦ વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી વેન્ડિંગ મશીન અને ટ્રેકિંગ ઇન્સ્યુલેટર મશીન મુકાયું.
ગામડાની વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુરવાર થશે. નર્મદા જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ તિલકવાડા ખાતે આવેલ આઈ.એફ.સી.આઈ. social ફાઇન્ડેશન નવી દિલ્હી…
પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા
પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદા શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા રાજપીપલામાં વિશ્વેશ્વર મહાદેવના મન્દિરે અને જીતનગર…
પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ..
અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ અને હેરીટેજ રક્ષક ૧૨ વર્ષની દીકરી આર્યાને શુભેચ્છાઓ પાઠવી છે. બાળપણથી જ પર્યાવરણ રક્ષા…
