રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય
વાંચો.. ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય… ગાંધીનગર: આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા.
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા. ધારાસભ્યો-મંત્રીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે કરી બેઠક….✍️
*📌માવઠાની આગાહીને પગલે સુરત પુરુષોત્તમ જિન મંડળીનો નિર્ણય*
*📌માવઠાની આગાહીને પગલે સુરત પુરુષોત્તમ જિન મંડળીનો નિર્ણય* 25 થી 27 નવેમ્બર ત્રણ દિવસ માટે જિન મંડળી બંધ રહેશે…
