રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે યોગ, આસનો રજૂ કરી યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રી. ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ શ્રી…
*AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી હાજર રહે*
સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી…
સુરતમાં ફ્રી ફાયર ગેમની બબાલમાં કિશોરને મિત્રએ જ પતાવી દીધો, માથામાં મુક્કો મારતાં મોત નિપજ્યું પોલીસે કિશોરની માતાની ફરિયાદના આધારે…
