રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી. કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ.
અમદાવાદ માં એક્સિસ બેંકના ચાંદખેડા બ્રંચની ગંભીર બેદરકારી. કોરોનાનો કેસ આવ્યા બાદ પણ બેંકમાં કર્મચારીઓ કરી રહ્યા છે કામ બહાર…
શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે GMCH હોસ્પિટલ સેક્ટર-૩૨, ચંદીગઢ ખાતે તેઓશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે
શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે…
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની હોલ ટીકીટ આજથી મળશે બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે 14…
