રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં . મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો.
Related Posts
🌹👌સત્ય ઘટના👌🌹*
જમીન… વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેન્ક … મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ.. કરેલા સારા…
૧૮,૦૦૦ રૂપિયા સુધીનું પાન વેચનાર યુવકને અમેરિકાના પાનવાળાએ ધમકી આપી
રાજકોટ તા. ૧૩: રંગીલા રાજકોટે આમ તો દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. રાજકોટ ફકત વેપાર ધંધાનું હબ…
કોવિડ રસીકરણ અભિયાન વિશે જાગૃતિ લાવવા યુનિસેફ – યુવાહ દ્વારા પેરેંટિંગ મહિનો ઉજવવા સેન્ટર ફોર કમ્યુનિકેશન ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા વેબીનારનું કરાયું આયોજન.
કોવિડ રસીકરણ અભિયાન વિશે જાગૃતિ લાવવા યુનિસેફ – યુવાહ દ્વારા પેરેંટિંગ મહિનો ઉજવવા સેન્ટર ફોર કમ્યુનિકેશન ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા વેબીનારનું…
