ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી
Related Posts
*મોદીએ કરેલી મદદ ઓફરનો ચીને આપ્યો જવાબ*
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેની અસર દુનિયાના અનેક દેશોમાં પણ થઈ રહી છે. ચીનની મદદ માટે ભારતના વડાપ્રધાન…
અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામેથી જુગારના રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦/- મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦/- ના મુદ્દામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર…
તા.9 મી મે એટલે સમગ્ર વિશ્વમાં માતૃદિન એટલે કે મધર્સ ડે તરીકે ઉજવાય છે.
સૂરતઃ વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી.…
