ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી
Related Posts
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન એન બી મહિડાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સહ ખજાનચી” તરીકે નિમણૂક કરાઈ રાજપીપલા,…
ગોપાલપુરામાં વાંદરાનો ફરી થી આંતક. ત્રણવાર પકડાયા પછી ફરીથી વાનરે આતંક મચાવ્યો.
ગોપાલપુરામાં વાંદરાનો ફરી થી આંતક. ત્રણવાર પકડાયા પછી ફરીથી વાનરે આતંક મચાવ્યો. રાજપીપળા,તા.28 છેલ્લા ઘણા સમયથી ગોપાલપુરા ગામમાં વાંદરા નો…
નાંદોદના આમલેથામાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવાઇ રાજપીપલા નર્મદા જિલ્લા કલેક્ટરે પોલીસ તંત્રની માંગણીને ધ્યાને…
