ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી
Related Posts
આ ઘટના શેરસિંહને ક્રિમીનલ નહિ પણ વીર સાબિત કરે એવી છે.
કોણ છે આ શેરસિંહ રાણા…. ?? હમણાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિશે સોશ્યિલ મિડિયા મા બહુ આવે છે ત્યારે એક થોડા વર્ષો…
ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર..
ગરબા ખેલૈયાઓને મળી શકે છે સારા સમાચાર, નિયમો સાથે નવરાત્રીના ગરબા માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના એક ગરબા…
*પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં*
*પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી સિનિયર કેમેરામેન શ્રી હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં* **** *માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ શ્રી…
