ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી લિફ્ટમેન ગિરીશ ગોહિલ..
*એક સલામ ગિરીશ ગોહિલ કે નામ.. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી લિફ્ટમેન ગિરીશ ગોહિલ..…
*૩૬મી નેશનલ ગેમ્સ: મારવાડી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ એક્ટિવેશન કાર્યક્રમ યોજાયો* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે વિવિધ…
*મેહરબાની કરી કોરોના અપડેટ્સની માયાજાળમાં પડશો નહીં, નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..*
મેલેરિયા ની દવા શોધાયે વર્ષો થયા… છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી…
