ગોવામાં એક મિગ-29K વિમાનના ક્રેશ થવાની ખબર સામે આવી છે. આ ઘટનામાં પાયલટને કોઈ નુકશાન નથી થયું. ભારતીય નોસેનાએ આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાના સંબંધમાં ભારતીય નોસેનાના પ્રવક્તાએ પોતાના ઓફિસયલ ટ્વીટર એકાઉન્ટમાંથી જાણકારી આપી છે.પાયલેટ સુરક્ષીત એરક્રાફ્ટમાં સર્જાઈ ટેક્નિકલ ખરાબી
Related Posts
ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી
#ભાવનગર ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી શહેરના ભૈરવનાથ ચોક…
*સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ રદ્દ*
સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય…
કાબરીપઠાર ગામે અંગત અદાવતે ઘરમાં પ્રવેશ કરી તિજોરી,ટેબલ પંખો તથા નળીયાની તોડફોડ કરતાં ભારે નુકસાન.
કાબરીપઠાર ગામે અંગત અદાવતે ઘરમાં પ્રવેશ કરી તિજોરી,ટેબલ પંખો તથા નળીયાની તોડફોડ કરતાં ભારે નુકસાન. લાકડી વડે હુમલો કરતાં એકને…
