વિરમગામ: ગુજરાત સરકાર. દ્વારા તાજેતરમાં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. જેમાં ગીર બરડાની માલધારી સમાજની યુવતીઓએ એસ.ટી. પ્રમાણપત્ર સાથે ઉમેદવારી નોંધાવી હતી. જે માલધારી સમાજની યુવતીઓના પ્રમાણપત્ર ના મંજૂર કરાતા સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા વિરોધ વંટોળ ઉઠયો છે. આસોપાલવ સર્કલ પાસે માલધારી સેનાના પ્રમુખ પંકજ ઝાપડા,ઉપપ્રમુખ શૈલેષ મેર સહિત 100 જેટલા યુવકો દ્વારા સર્કલ પાસે અમદાવાદ ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર તરફ જતા તમામ હાઇવે પર સૂત્રોચાર સાથે હાઇવે બ્લોક કરવામાં આવેલ હતો.
Related Posts
*અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૪૩ અંગદાતા પરિવારજનોનું ઋણ સ્વીકાર કરાયું*
*અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૪૩ અંગદાતા પરિવારજનોનું ઋણ સ્વીકાર કરાયું* જીએનએ અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસિટીમાં SOTTO (State Organ…
આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત
12.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત* *અમદાવાદમાં 2883 કેસ**સુરતમાં 1045 કેસ**રાજકોટમાં 621 કેસ**વડોદરામાં 1148 કેસ*…
*શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજ થી વિનામુલ્યે છાસનું વિતરણ*
*શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજ થી વિનામુલ્યે છાસનું વિતરણ* શ્રી આપાગીગાના ઓટલે…
