વિરમગામ: ગુજરાત સરકાર. દ્વારા તાજેતરમાં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. જેમાં ગીર બરડાની માલધારી સમાજની યુવતીઓએ એસ.ટી. પ્રમાણપત્ર સાથે ઉમેદવારી નોંધાવી હતી. જે માલધારી સમાજની યુવતીઓના પ્રમાણપત્ર ના મંજૂર કરાતા સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા વિરોધ વંટોળ ઉઠયો છે. આસોપાલવ સર્કલ પાસે માલધારી સેનાના પ્રમુખ પંકજ ઝાપડા,ઉપપ્રમુખ શૈલેષ મેર સહિત 100 જેટલા યુવકો દ્વારા સર્કલ પાસે અમદાવાદ ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર તરફ જતા તમામ હાઇવે પર સૂત્રોચાર સાથે હાઇવે બ્લોક કરવામાં આવેલ હતો.
Related Posts
કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ
અમદાવાદ રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર કોરોના વાઇરસે લીધો સિનિયર અધિકારીનો ભોગ વડોદરા આમર્સ યુનિટના DIG એમ.કે.નાયક / મહેશ નાયક સાહેબનું…
સાંજે સરકાર ચર્ચા વિચારણા કરી, હાઇકોર્ટની જે લાગણી છે તેના પર નિર્ણય લઈશું : CM રૂપાણી
સાંજે સરકાર ચર્ચા વિચારણા કરી, હાઇકોર્ટની જે લાગણી છે તેના પર નિર્ણય લઈશું : CM રૂપાણી
તું અજવાળું મારા કુળનું દીકરી થાય દૂર અંધારું તું આવે દીકરી *કવિ:-જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”*
*”દીકરી”અજવાળું કુળનું”* તું અજવાળું મારા કુળનું દીકરી, થાય દૂર અંધારું તું આવે દીકરી. ચાલતી પાપા પગલી તું દીકરી, ઝાંઝર છનકાતી…
