વિરમગામ: ગુજરાત સરકાર. દ્વારા તાજેતરમાં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. જેમાં ગીર બરડાની માલધારી સમાજની યુવતીઓએ એસ.ટી. પ્રમાણપત્ર સાથે ઉમેદવારી નોંધાવી હતી. જે માલધારી સમાજની યુવતીઓના પ્રમાણપત્ર ના મંજૂર કરાતા સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા વિરોધ વંટોળ ઉઠયો છે. આસોપાલવ સર્કલ પાસે માલધારી સેનાના પ્રમુખ પંકજ ઝાપડા,ઉપપ્રમુખ શૈલેષ મેર સહિત 100 જેટલા યુવકો દ્વારા સર્કલ પાસે અમદાવાદ ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર તરફ જતા તમામ હાઇવે પર સૂત્રોચાર સાથે હાઇવે બ્લોક કરવામાં આવેલ હતો.
Related Posts
દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરો ને લઈ જતી બોટમાં આગ 36 લોકોના મોત.
દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે ,…
अहमदाबाद सुबह में शहर में छाया घना कोहरा। विजिबलिटी जीरो होने पर वाहन चालक हुए परेशान।
अहमदाबाद सुबह में शहर में छाया घना कोहरा। विजिबलिटी जीरो होने पर वाहन चालक हुए परेशान।
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ_અવસાન
ભવાઇ અને જુની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના #નટુકાકા તરીકેવિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું…
