અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે મને ભારતીયો નથી ગમતા પણ માત્ર નરેન્દ્ર મોદી ગમે છે. ત્યારે શું કામ તેઓ ભારતમાં આવે છે. તેઓજ નરેન્દ્ર મોદીને ત્યાં જ બોલાવી લેવા જોઇએ,શું કામ તેઓની પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેઓના સ્વાગતને કારણે છેલ્લા કેટલાંય દિવસથી અમદાવાદના વેપારધંધાને નુકશાન થયું છે. તો શું કામ પ્રજાએ વેઠવું જોઇએ. દેશની ગરીબ છુપાવવા માટે અમદાવાદમાં પડદા મારવા પડે તે દુ:ખદ બાબત છે. ભાજપે તેના 23 વર્ષના શાસનમાં માત્ર વિકાસની વાતો કરી છે. પરંતુ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનો કોઇ પ્રયાસ કર્યો નથી. તેમ આણંદ જિલ્લાના મોટી સંખ્યાડ ગામે આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું.
Related Posts
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળી અને અમીયાર ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
બિગ બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવીફળી અને અમીયાર ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો કપાસ ભરેલી ટ્રક, કંટેનર…
દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે ,
દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા રાજપીપલા તા , 17 કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં…
સમાજમા કોરોના રસીકરણ પ્રત્યેની ગેર માન્યતાઓ દૂર કરવા તમામ પોતે વેક્સિંગ લઇ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા તબીબો..
સમાજમા કોરોના રસીકરણ પ્રત્યેની ગેર માન્યતાઓ દૂર કરવા તમામ પોતે વેક્સિંગ લઇ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા તબીબો.. અમદાવાદ: કોરોના કાળનો…
