અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુજરાતમાં આવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે મને ભારતીયો નથી ગમતા પણ માત્ર નરેન્દ્ર મોદી ગમે છે. ત્યારે શું કામ તેઓ ભારતમાં આવે છે. તેઓજ નરેન્દ્ર મોદીને ત્યાં જ બોલાવી લેવા જોઇએ,શું કામ તેઓની પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેઓના સ્વાગતને કારણે છેલ્લા કેટલાંય દિવસથી અમદાવાદના વેપારધંધાને નુકશાન થયું છે. તો શું કામ પ્રજાએ વેઠવું જોઇએ. દેશની ગરીબ છુપાવવા માટે અમદાવાદમાં પડદા મારવા પડે તે દુ:ખદ બાબત છે. ભાજપે તેના 23 વર્ષના શાસનમાં માત્ર વિકાસની વાતો કરી છે. પરંતુ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાનો કોઇ પ્રયાસ કર્યો નથી. તેમ આણંદ જિલ્લાના મોટી સંખ્યાડ ગામે આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું.
Related Posts
*રાજ્યમાં ત્રણ શંકાસ્પદ દર્દી, બે SVPમાં અને એક રાજકોટ સિવિલમાં દાખલ, એકનો રિપોર્ટ પોઝિટીવ હોવાની શક્યતા*
આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ…
રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 5011 રાજ્યમાં કુલ કેસનો આંકડો…
ICM कच्छ* गांधीधाम में कोरोना से 9 महीने की बच्ची की मौत:सोर्स।
