શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે.
Related Posts
આવી રીતે બનાવો ભરેલા ભીંડાનું શાક. – તૃપ્તિ ત્રિવેદી.
https://youtu.be/J4yD-lZMoSA
રાજ્ય સરકારે જનતાને પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથીપાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
નર્મદા બ્રેકીંગ નર્મદા ડેમ 125.57 મીટરે થતા rbph પાવરહાઉસ બંધ કર્યું પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની…
આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી દાખલ કરી
નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે આમૂ સંગઠન નર્મદા એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આમૂ સંગઠન નર્મદાના…
