શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે.
Related Posts
જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ
*જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ* અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના…
મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??
*મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??* ઈતિહાસ માં મને બાબર…
*દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નાણાં પ્રધાન બનાવાય એવી અટકળો*
મુંબઈ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર…
