શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે.
Related Posts
અમદાવાદના તમામ ગુરુદ્વારમાં શ્રી ગુરૂનાનક દેવજીનાં પ્રકાશપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જીએનએ અમદાવાદ: મંગળવારના શ્રી ગુરૂનાનક દેવજીની જન્મ જયંતી…
*ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી? દારૂબંધી માત્ર કાગળ પર જ?*
રાજ્યમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ તો અવારનવાર દારૂ મળવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ પહેલા સુરત અને હવે…
તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩’ ડીગ્રી થી ૪૫’ ની વચ્ચે રહેવાની શક્યતા.
તા. ૧૮/૫/૨૦૨૪ ના રોજ હવામાન વિભાગ દ્વારા *ઓરેન્જ એલર્ટ* જાહેર કરવામાં આવેલ છે એટલે કે તાપમાન ૪૩’ ડીગ્રી થી ૪૫’…
