શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ થવાને લઇને આયોજક અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને શું છૂપાવવા માગે છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી બન્ને ફેકું છે. ટ્રમ્પના પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે ગાંધીજીને પડતાં મુકવામાં આવ્યા છે.
Related Posts
ચાંદખેડામાં દિનેશભાઇ પરમાર નામના વ્યક્તિની આત્મકથા
ચાંદખેડામાં દિનેશભાઇ પરમાર નામના વ્યક્તિની આત્મકથા
એક માસુમ સવાલ. – તેજસ પુરાણી.
મારા ભાર થી પણ વધારે ભાર ખભા ઉપર કેમ? બાળક તો હું પણ છું તો મારું બાળપણ અલગ કેમ? આંખો…
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા.
સિંગતેલના ભાવમાં 4 દિવસમાં અંદાજે 55 રૂપિયા ઘટ્યા. હાલ સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2485થી 2535 આસપાસ.
