વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા
Related Posts
સિહોર જમીઅતે ઉલમા એ હિન્દ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે *સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગર* ના…
રાજ્યના પ્રસિદ્ધ મંદિરો પૈકીના એક શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને નહીં મળે પ્રવેશ મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય
દર્શને આવતા ભાઈઓ તથા બહેનોએ ટૂંકા વસ્ત્રો હશે તો મંદિર દર્શનાર્થે પ્રવેશ નહીં મળે… ટૂંકા વસ્ત્રો પહેરનારને પિતામ્બર લપેટ્યા બાદ…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પો. સ્ટેશનના પી.આઇ.એ વેજલપુર તેમજ જુહાપુરા ચાર રસ્તા પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે વેજલપુર તેમજ…
