વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા
Related Posts
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા* ૦૦૦૦ *જેસીબી…
અનલોક :1 (મિડલ ક્લાસ).- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
જય રણછોડ.. બપોરે અશ્કો નોકરીએથી વ્હેલો ઘરે આવી ગયો..નિરાશ લાગતો હતો. કોઈ સાથે બોલ્યા વગર પડખુ ફેરવી સુઈ ગયો. મમ્મી…
*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા…
