વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા
Related Posts
અમેરિકાના કોલોરાડોના મોલમાં એક શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ.
અમેરિકાના કોલોરાડોના મોલમાં એક શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ. અનેક લોકો ઈજાગ્રસ્ત, એક પોલીસકર્મીનું મૃત્યુ.
ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.
ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ. કઠપુતળીનાં ખેલથી…
