વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ પહેલાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી, ત્યાર આ આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આગને પગલે જીઆઈડીસીની નજીક આવેલા રહેઠાણ વિસ્તારના લોકોના જીવ તાળવે ચોટયા હતા
Related Posts
જામનગરના વિભાપર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયું શરૂ.
જામનગર: જામનગર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે મતદાન શરૂ થયું. મતદારો મતદાન કરવા ઉમટ્યા..કોવિડ ગાઈડ લાઈનનું…
*જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુંએ કર્યું શસ્ત્ર પૂજન.*
*જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુંએ કર્યું શસ્ત્ર પૂજન.* જામનગર, સંજીવ રાજપૂત: વિજયા દશમી એટલે અસત્યનો સત્ય પર…
ત્રણ દરવાજા પાસે એક ફૂટ જેટલુ પાણી ભરાતા દુકાનદારો પોતાના ઘર છોડીને દુકાને પહોંચ્યા.
ત્રણ દરવાજા પાસે એક ફૂટ જેટલુ પાણી ભરાતા દુકાનદારો પોતાના ઘર છોડીને દુકાને પહોંચ્યા. દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોની ચિંતા વધી.
