Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*પાટનગરમાં આક્રમક બની રહેલી ઠંડીઃ તાપમાનનો પારો 10ડિગ્રીએ*

ગાંધીનગર શહેરમાં ઉત્તરાયણ પર્વ બાદ ઠંડી આક્રમક બની રહી હોય તે પ્રકારે દિવસ અને રાત્રીના તાપમાનના પારામાં વધઘટ થઇ ગઇ…

*ધોરણ-12 સાયન્સની 14મીથી પ્રેકટીકલ પરીક્ષા, સુરત જિલ્લામાં 20 હજાર પરીક્ષાર્થી*

14 મી ફેબુ્રઆરીથી શરૃ થનારી ધો-12 વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટે આજથી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરીને શાળાએ આપવાની રહેશે.…

*તેજસ વિવાદ-હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો*

મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું…

*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*

તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી…

*ગુજરાતીઓને લાવવા 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ-નીતિન પટેલ*

ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક…

*સુરતમાં જૈનશાસનના સામૂહિક 77 દીક્ષાર્થીઓની દીક્ષા વર્ષીદાન વરઘોડો નીકળ્યો*

જૈનશાસનના ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા માર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ…

સુરતના સરથાણાના યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા : બે મહિલાઓની ધરપકડ

સુરતના સરથાણાના યુવકનો મહિલા સાથે કઢંગી હાલતમાં વિડિઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા : બે મહિલાઓની ધરપકડ…

*સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિનો આપઘાત*

ડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર…

*સુરતમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો*

સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો…

*આરસપહાણનું બેનમૂન સ્વામિનારાયણ મંદિર મહંતસ્વામીના હસ્તે ખુલ્લુ મૂકાયું*

નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ…