CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા. હવે વાત સુપ્રીમ કોર્ટ માં ગઈ.જો કોર્ટ ફેસલો કરે કે ધર્મના આધારે કાયદો ના હોય તો અત્યાર સુધી કોંગ્રેસના બનાવેલા કાયદા જેમાં મુસ્લીમ અને ક્રિશ્ચિયનોને લાભ આપતો હતો એ બધાજ કાયદા બહાર જાય. એટલેકે યુનિફોર્મ સીવીલ કોડ આવે અને જો કોર્ટ કહેકે આમાં કંઇ ખોટું નથી તો આ વિરોધ કરવા વાળાને સખ્ખત હાથે દબાવી દેવામાં આવે અને NRC લાવીને બધાજ બહારથી આવેલા મુસલમાન પાછા જાય.એટલે દરેક રીતે એમને જ માર પડવાનો.
Related Posts
*INDIA CRIME MIRROR NEWS FLASH⚡* *ગુજરાત ઇલેક્શન* *☘️ભરૂચના આમોદમાં કોંગ્રેસની સભામાં મારામારી થતાં એક વ્યક્તિને ઈજા* જંબુસર બેઠકનાં…
આજથી શરૂ થતાં વિધાનસભાના બજેટ સત્રમાં લવજેહાદનું બિલ થઈ શકે છે પસાર
આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ…
અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો.
અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા ઢોર માર મારવામાં આવ્યો પિતા…
