CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા. હવે વાત સુપ્રીમ કોર્ટ માં ગઈ.જો કોર્ટ ફેસલો કરે કે ધર્મના આધારે કાયદો ના હોય તો અત્યાર સુધી કોંગ્રેસના બનાવેલા કાયદા જેમાં મુસ્લીમ અને ક્રિશ્ચિયનોને લાભ આપતો હતો એ બધાજ કાયદા બહાર જાય. એટલેકે યુનિફોર્મ સીવીલ કોડ આવે અને જો કોર્ટ કહેકે આમાં કંઇ ખોટું નથી તો આ વિરોધ કરવા વાળાને સખ્ખત હાથે દબાવી દેવામાં આવે અને NRC લાવીને બધાજ બહારથી આવેલા મુસલમાન પાછા જાય.એટલે દરેક રીતે એમને જ માર પડવાનો.
Related Posts
સુરેન્દ્રનગર પોલીસે અપહરણ અને હનીટ્રેપના ગંભીર ગુનામાં ૪ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી મોટી સફળતા મેળવી
*સુરેન્દ્રનગર LCB: ₹1 કરોડની હનીટ્રેપનો પર્દાફાશ!* સુરેન્દ્રનગર પોલીસે અપહરણ અને હનીટ્રેપના ગંભીર ગુનામાં ૪ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી…
આપત્તિની ઘડીમાં અવિરતપણે કાર્યરત જવાનો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીઓ
આપત્તિની ઘડીમાં અવિરતપણે કાર્યરત જવાનો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીઓ જીએનએ કચ્છ: બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ અને દેખરેખ માટે…
સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા.
સૌરાષ્ટ્ર* બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમ્યાન સોમનાથમાં તેમની આંખમાં સામાન્ય ઇજા. સ્વાગત કાર્યક્રમમાં કાર્યકર દ્વારા ફટાકડો…
