CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા. હવે વાત સુપ્રીમ કોર્ટ માં ગઈ.જો કોર્ટ ફેસલો કરે કે ધર્મના આધારે કાયદો ના હોય તો અત્યાર સુધી કોંગ્રેસના બનાવેલા કાયદા જેમાં મુસ્લીમ અને ક્રિશ્ચિયનોને લાભ આપતો હતો એ બધાજ કાયદા બહાર જાય. એટલેકે યુનિફોર્મ સીવીલ કોડ આવે અને જો કોર્ટ કહેકે આમાં કંઇ ખોટું નથી તો આ વિરોધ કરવા વાળાને સખ્ખત હાથે દબાવી દેવામાં આવે અને NRC લાવીને બધાજ બહારથી આવેલા મુસલમાન પાછા જાય.એટલે દરેક રીતે એમને જ માર પડવાનો.
Related Posts
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ યોજાયું રાજપીપલા,તા 6 સરકારની માર્ગદર્શિકા મુજબ…
બેજાન દારૂવાલાનું એપોલો હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન.
બેજાન દારૂવાલા નું એપોલો હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન
સરકારી કાયદાની ઐસી કી તૈસી કરી સરકારના આદેશના ધજાગરા ઉડાવતી જામનગરની રાધિકા સ્કૂલ.
.જીએનએ જામનગર: જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી…
