CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા. હવે વાત સુપ્રીમ કોર્ટ માં ગઈ.જો કોર્ટ ફેસલો કરે કે ધર્મના આધારે કાયદો ના હોય તો અત્યાર સુધી કોંગ્રેસના બનાવેલા કાયદા જેમાં મુસ્લીમ અને ક્રિશ્ચિયનોને લાભ આપતો હતો એ બધાજ કાયદા બહાર જાય. એટલેકે યુનિફોર્મ સીવીલ કોડ આવે અને જો કોર્ટ કહેકે આમાં કંઇ ખોટું નથી તો આ વિરોધ કરવા વાળાને સખ્ખત હાથે દબાવી દેવામાં આવે અને NRC લાવીને બધાજ બહારથી આવેલા મુસલમાન પાછા જાય.એટલે દરેક રીતે એમને જ માર પડવાનો.
Related Posts
*ગુજરાતમાં શાકભાજીના ખેડૂતો પાયમાલ*
એક રૂપિયે કિલો ફુલાવર-કોબીજ અને ત્રણ રૂપિયે ટામેટાં વેચાય છે અમદાવાદ: ખેડૂતોના ઉત્પાદનોને સંગ્રહ કરવાની અને ભાવમાં સમતોલપણું લાવવાની અપૂરતી…
આજે ૧૯મી ડિસેમ્બર દિવ,દમણને ગોવાનો આઝાદ દિન”
“આજે ૧૯મી ડિસેમ્બર દિવ,દમણને ગોવાનો આઝાદ દિન” ૧૯૬૧ ડિસેમ્બર મહિનો છે. ઉના, કોડીનાર અને દેલવાડાનાં રેલવે સ્ટેશનોમાં અચાનક જ ખાલી…
*બજેટ-2020માં શું સસ્તું થયું, શું મોંઘું થયું?*
વૃત્તપત્રોનો કાગળ ન્યૂઝપ્રિન્ટ ખેલકૂદની સામગ્રી અને સાહિત્ય અમુક ઈમ્પોર્ટેડ મિલિટરી સાધનસામગ્રી ઈલેક્ટ્રિક વાહનો ઈ-વાહનો માઈક્રોફોન સોયા ફાઈબર ભારતમાં ઉત્પાદિત મોબાઈલ…
