સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે. ડીંડોલી મંગલ દિપ સોસાયટીમાં રહેતા ફરિયાદી આશાબેન પ્રમોદ શાહે જુલાઈ-2014ના રોજ મગોબ પ્રિયંકા ઈન્ટર સીટી ખાતે લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ રાઘવ કાતરીયા વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી લોભામણી સ્કીમમાં નાણાં ડબલ થવાની લાલચે 1.35 કરોડના રોકાણ મેળવી કનિદૈ લાકિઅ ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
*ઉમેદવારો જાહેર કરવામાં ભાજપને હોળી નડી*
રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને પગલે ભાજપ પોતાના ઉમેદવારો હોળી બાદ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ 13 માર્ચ છે.…
દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ…
બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો
બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો હડદડ…
