સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે. ડીંડોલી મંગલ દિપ સોસાયટીમાં રહેતા ફરિયાદી આશાબેન પ્રમોદ શાહે જુલાઈ-2014ના રોજ મગોબ પ્રિયંકા ઈન્ટર સીટી ખાતે લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ રાઘવ કાતરીયા વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી લોભામણી સ્કીમમાં નાણાં ડબલ થવાની લાલચે 1.35 કરોડના રોકાણ મેળવી કનિદૈ લાકિઅ ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
*ભરૂચ: અંક્લેશ્વર વી.ટી. કોલેજ પાસે આવેલ નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું* ત્રણ મોબાઈલ ફોન અને રોકડા ૧૦ હજારથી…
નવમી ઓગસ્ટથી પ્રવિત્ર શ્રાવસ માસની શરૂઆત
▶️સોમનાથ મંદિરમાં ભક્તો નિયમોના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી…
આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ..
અમદાવાદ: આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે.…
