સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે. ડીંડોલી મંગલ દિપ સોસાયટીમાં રહેતા ફરિયાદી આશાબેન પ્રમોદ શાહે જુલાઈ-2014ના રોજ મગોબ પ્રિયંકા ઈન્ટર સીટી ખાતે લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ રાઘવ કાતરીયા વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી લોભામણી સ્કીમમાં નાણાં ડબલ થવાની લાલચે 1.35 કરોડના રોકાણ મેળવી કનિદૈ લાકિઅ ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત*
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત* ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા સારવાર મળે તે…
*MSME સેકટરનો વિકાસ કરવો હોય તો શરૂઆત સુરતથી કરવી જોઈએ*
કશુંક સારૂ કરવાની ભાવના અને બ્રાન્ડ ઊભી કરવાની દિશામાં આગળ વધવાથી વિકાસ થઈ શકે છે, પરંતુ વિકાસ માટે જરૂરિયાતને જોવી…
યુવાને TIK-TOKમાં વીડિયો બનાવવા શરીર પર કર્યા ઘા વીડિયો બનાવવા યુવાને પોતાના શરીર પર જ મારી બ્લેડ
પંચમહાલ બ્રેકીંગ આજ કાલના યુવાનોને ટીકટોક સ્ટાર બનવાનો ખુબ શોખ છે. ફિલ્મ સ્ટારોની જેમજ ટીકટોક સ્ટારની પણ બોલબાલા છે. પણ…
