સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે. ડીંડોલી મંગલ દિપ સોસાયટીમાં રહેતા ફરિયાદી આશાબેન પ્રમોદ શાહે જુલાઈ-2014ના રોજ મગોબ પ્રિયંકા ઈન્ટર સીટી ખાતે લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ રાઘવ કાતરીયા વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી લોભામણી સ્કીમમાં નાણાં ડબલ થવાની લાલચે 1.35 કરોડના રોકાણ મેળવી કનિદૈ લાકિઅ ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
અમદાવાદ જીલ્લા કાર્યાલય ખાતે સીનીયર કેબિનેટ મંત્રીશ્રી વિજય ની ઉજવણી કરી
“વિજ્યોસ્તવ” અમદાવાદ જીલ્લા કાર્યાલય ખાતે સીનીયર કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ પ્રવકતાશ્રી ભરતભાઈ પંડ્યા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસાઈ…
*આગામી ૮મીએ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે* *ભુજ, ગુરૂવારઃ* …
સુવાસિત જીવન બાગની જડીબુટ્ટી. – હિતેશ રાયચુરા.
“અંત નો પણ અંત હોય છે.. ! કોઈ કયાં અનંત હોય છે…!! પાનખર પણ એક ઘટના છે..! બારેમાસ કયાં વસંત…
