Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો વડે માર મારતા કરતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ

દેડીયાપાડા શંભુનગર ચોકડી પાસે નવસારી સેલંબા બસના બસ ડ્રાઈવર પર જીવલેણ હુમલો. બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો…

રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ – DGPનો આદેશ

રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ – DGPનો આદેશ આગામી આદેશ સુધી પોલીસકર્મીઓને રજા નહીં મળે અનિવાર્ય સંજોગોમાં ઇપરી વડાની મંજૂરી…

તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાંથી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર.

રાજપીપળા, તા.7 તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાં થી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં…

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત છેલ્લા એક અઠવાડિયામા વીઆઇપી સુરક્ષામા તૈનાત ૧૭…

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ…

IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.

IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી…

રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવારની અનોખી સેવા.

વિશેષ અહેવાલ : રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ…

નજરમાંથી ઉતરી ગયા છો તમે, તોય,પ્રેમ તમને જ કરવાની ઈચ્છા થાય છે

નજરમાંથી ઉતરી ગયા છો તમે, તોય,પ્રેમ તમને જ કરવાની ઈચ્છા થાય છે, શરૂઆત છો તમે દુઃખમાં હાસ્યની, એટલે જ,ના ઈચ્છતા…

લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય

લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય ગુજરાતમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોતા…