Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

20,000માં મેટ્રો પાર્ટીની મોજ- પ્રિ વેડિંગ શૂટ કરાવી શકાશે

અમદાવાદ કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી ટ્રેનમાં સવાર થવાની…

સુરતમાં સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી

સુરતઃ હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંપનીના…

સવા કરોડના દાગીના લૂંટનાર ગેંગના એકની ધરપકડ 87 લાખનું સોનું રિકવર

અમદાવાદ: 30મી જાન્યુઆરીએ નિકોલ વિસ્તારમાં સનસનીખેજ લૂંટ થઈ હતી.જ્વેલરી શોરૂમ પાસેથી જ્વેલર્સ પાસેથી 3 કિલો સોનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર…

મહેમદાવાદ પીઆઈ વી.એન.મહિડાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

મહેમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા સિનીયર પોલીસ ઇન્સપેક્ટર વી.એન.મહિડાને તેમની ફરજમાં બેદરકારી બદ્દલ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા…

મામલતદાર કચેરીએ તલાટીએ નોંધ પડાવવા માટે 500ની માંગણી

હળવદ: પંથકમાં સરકારી કામકાજ માટે સરકારી બાબુને કામકાજ ઝડપી કરવા માટે અધિકારીઓને નિવેજ ધરાવો તો તાત્કાલિક કામ થાય છે. આવો…

નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા

મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં…

*વાજતેગાજતે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો*

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યો હતો.વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી…

નર્મદાના ગામે ગામમાં પુલવામામાં શહીદ જવાનોને સહીદ એ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ.

રાજપીપળાની વિવિધ શાળા-કોલેજોમાં તથા સંસ્થાઓમાં પણ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાયા. મીણબત્તી પ્રગટાવી, અને બે મિનિટનું મૌન પાળ્યું. ૧૪મી ફેબ્રુઆરીના રોજ…

ભીમા કોરેગાંવ મામલે ઉદ્ધવ ઠાકરેના નિર્ણયથી પવાર નારાજ?

મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું…