મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલના ૭૭ અંગદાતા ગુરુજનોને વંદન …..! છેલ્લા બે દિવસમાં બે બ્રેઇનડેડ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કરી 4…
કલાઇઇઇ…કરા લો….કલાઇઇઇ…પચાસ પંચોતેર વરસ પહેલાં.
કલાઇગરો મહોલ્લામાં બૂમો પાડતા આવે અને ત્યારે પીત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચડાવવાના આવતો. તાંબા પીત્તલના વાસણોમાં ખોરાક રાંધવાના આવતો…
અમેરિકાના ફ્લોરિડામાં બની ઘટના. વિસનગરના સેવાલીયા ગામના વ્યક્તિને ગોળી મારી હત્યા.
મહેસાણા :- અમેરિકા ના ફ્લોરિડા માં બની ઘટના વિસનગર ના સેવાલીયા ગામ ના વ્યક્તિ ને ગોળી મારી ફ્લોરિડા માં સ્ટોર…
