મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
મેં ઘણી મહેનત પછી આ તૈયાર કર્યું છે. * * ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ.
* મેં ઘણી મહેનત પછી આ તૈયાર કર્યું છે. * * ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ. 1)…
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડરત્નાગિરીના ચિપલુનમાં નારાયણ રાણેની ધરપકડ કરાઈકેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુદ્ધ 3 FIR દાખલ કરાઈ છેCM ઉદ્ધવ…
જેએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વોર્ડ 6માં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા જીએનએજામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા 15…
