મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
*ગોવા જવાનો પ્લાન હોય તો કરજો કેન્સલ*
કોરોનાને રોકવા માટે ગોવામાં સ્કૂલ-કોલેજની સાથે પર્યટકો માટે લોકપ્રિય કેસીનો, બોટ બાર અને ડિસ્કો ક્લબ 31 માર્ચ સુધી બંધ કરાવ્યા…
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ફરી બની શકે છે કફોડી હાઈકોર્ટે સરકાર સજ્જ રહેવા કર્યો આદેશ
રાજ્યમાં કોરોનાની સ્થિતિ જોતા હાઈકોર્ટે કહ્યું છે કે, “ફોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સજ્જ રહે. કોરોનાની સ્થિતિ માંડ…
રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર.
રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો…
