મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
*દિલ્હીની હિંસા પર મુસ્લિમ દેશોની વણમાંગી સલાહ, ભારતના મુસ્લિમોનું રક્ષણ કરે સરકાર*
મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી…
*રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં*
*રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ,…
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને કોરોના.
*બ્રેકીંગ ન્યૂઝ* ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને કોરોના. IPL પહેલાં દિલ્હી કેપિટલને ફટકો. 10 એપ્રિલના ચેન્નાઈ સામે રમાશે પ્રથમ મેચ
