મુંબઈ: મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં આંતરીક વિખવાદની સ્થિતિ ઉભી થાય તેવો મામલો સામે આવ્યો છે. શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા. ગયા મહીને મહારાષ્ટ્ર સરકારે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
Related Posts
નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા
સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલવનવિભાગ…
અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ યુવકનું મૃત્યુ
*અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજના શનિ મંદિર નજીક બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ* બસની અડફેટે…
MS યુનિવર્સિટીનો નિર્ણય: કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર 16 વિદ્યાર્થીને ડિગ્રી પૂરી થતાં સુધી ફ્રી શિક્ષણ આપશે
MS યુનિવર્સિટીનો નિર્ણય:કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર 16 વિદ્યાર્થીને ડિગ્રી પૂરી થતાં સુધી ફ્રી શિક્ષણ આપશે
