આવકવેરા વિભાગે 6 ફેબુ્આરીએ એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રૂપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે. આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
Related Posts
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખંભાતમાં આધુનિક સુવિધાયુક્ત પશુ દવાખાના નિર્માણ કાર્યનો થયો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખંભાતમાં આધુનિક સુવિધાયુક્ત પશુ દવાખાના નિર્માણ કાર્યનો થયો પ્રારંભ ખંભાત: ઐતિહાસિક અને પુરાતન નવાબી નગર ખંભાતમાં…
जिमवाली लड़की नामकी मॉडल ने अहमदाबाद का दौरा किया
अहमदाबाद एक ऐसा हब बन गया है कि बॉलीवुड, टेलीवुड या अन्य इण्डट्रीजके लोग अहमदाबादका दौरा लेना कभी भूलते नही।…
ખેડૂત આંદોલન અને માવઠાના કારણે નર્મદાના ખેડૂતોનો માલ બહાર વેચાણ અર્થે ના જઈ શકતા માલનો ભરાવો,બગડતો પાક.
રાજપીપળાના બજારમાં ખુલ્લા ટેમ્પામાં માલિકને જાતે 10.રૂ. કિલો તરબૂચ વેચવાની મજબૂરી. શિયાળામાં 10 રૂ. કિલો તરબૂચ પણ પૂરાં ન વેચાતા…
