આવકવેરા વિભાગે 6 ફેબુ્આરીએ એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રૂપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે. આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
Related Posts
*સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત માત્ર કાગળ પર*
રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ…
*ઓરમા હાઈવે પર 10માં ધોરણની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા લોકોએ હોબાળો મચાવ્યો* બિહાર સિવાન નાં મહાદેવ ઓપી પોલીસ સ્ટેશન…
ધારપુર ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર હિંચકારો હુમલાની ઘટના
