આવકવેરા વિભાગે 6 ફેબુ્આરીએ એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રૂપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે. આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
Related Posts
સિવિલ હોસ્પિટલ,ગાંધીનગર ના આઇસોલેશન વોર્ડ માં કોરોના સંક્રમિત નવા એડમીટ દર્દી ઓ ના નામનું લીસ્ટ….
1. ઉમંગ પટેલ રહે. સેક્ટર_ ૨૯ (હાલ જી.એમ. ઇ.આર.એસ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમિટ છે…) 2. જશવંતભાઈ પટેલ…
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?*
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?* શુ આપણા ઋષિઓ પાગલ હતા ? કે કાગડા…
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીની મૂલાકાતે.. વાંચો શું હશે 2 દિવસના તેમના ગુજરાતના કાર્યક્રમોમાં..*
અમદાવાદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી શુક્રવાર તા.૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી આગામી તા.૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર…
