આવકવેરા વિભાગે 6 ફેબુ્આરીએ એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રૂપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે. આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
Related Posts
આજે નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામા મેઘરાજાનો વિરામ રાજપીપલા મા તડકો ઉઘાડ નીકળયો
દેડીયાપાડા તાલુકો-૨૦૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રાજપીપલા, તા 25 આજે નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામા મેઘરાજાએ વિરામલેતા તડકો ઉઘાડ…
નાંદોદ તાલુકાના વરખડ ગામે કપાસના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી અંગત અદાવતે ટેકટર ફેરવી કપાસના પાકને નુકસાન કરતાં પોલીસ ફરિયાદ.
જાનથી મારી નાખવાની ધમકી અને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ. નાંદોદ તાલુકાના વરખડ ગામે કપાસના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી અંગત…
દિલ્હી: સંયુક્ત સંમેલનમાં PM મોદીનું સંબોધન તમામ રાજ્યોના સીએમ અને ન્યાયધીશો ઉપસ્થિત સંયુક્ત બેઠકનું ઉદ્દઘાટન PM મોદીએ કર્યું…
