અમદાવાદ: 30મી જાન્યુઆરીએ નિકોલ વિસ્તારમાં સનસનીખેજ લૂંટ થઈ હતી.જ્વેલરી શોરૂમ પાસેથી જ્વેલર્સ પાસેથી 3 કિલો સોનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારું ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસ, ડીસીપી ઝોન-5 અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ત્યાર લૂંટના આ કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે લૂંટ કરનાર ગેંગન એક સભ્યની ધરપકડ કરીને 87 લાખનું મુદ્દામાલ રિકવર કર્યો હતો.
Related Posts
ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યની તમામ જિલ્લા કક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે વિનામૂલ્યે નેત્રમણિ…
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ…
અમદાવાદ ના વટવા GIDC ગીઁન એન્વાયરમેનટ કમિટિ ના ચેરમેન શંકરભાઈ પટેલ નું કોરોના મા સારવાર દરમ્યાન શેલ્બી હોસ્પિટલ મા મોત નીપજીયું
અમદાવાદ ના વટવા GIDC ગીઁન એન્વાયરમેનટ કમિટિ ના ચેરમેન શંકરભાઈ પટેલ નું કોરોના મા સારવાર દરમ્યાન શેલ્બી હોસ્પિટલ મા મોત…
