મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં મહેસાણા બંધનું એલાન અપાયું છે. ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ ન હતી.
Related Posts
ગુજરાતના પૂર્વ IAS અધિકારી KG વણઝારાએ સર્વોચ્ચ અદાલતમાં કરી અરજી, હિન્દીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખી સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સૂચિત કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માંગ
ગુજરાતના પૂર્વ IAS અધિકારી KG વણઝારાએ સર્વોચ્ચ અદાલતમાં કરી અરજી, હિન્દીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખી સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સૂચિત…
*📌ઈમરાન ખાનની ધરપકડ…* 🔸ઈસ્લામાબાદમાં ઘણી જગ્યાએ આગજની અને તોડફોડ 🔸કલમ 144 લાગુ પડાઈ
8 વર્ષ બાદ જામનગરના આયુર્વેદ યુનિવર્સિટીના આંગણે પદવીદાન સમારોહનો અવસર યોજાશે જીએનએ જામનગર: 8 વર્ષ બાદ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં…
