મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં મહેસાણા બંધનું એલાન અપાયું છે. ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ ન હતી.
Related Posts
અમદાવાદમાં ફરી એકવાર આયેશાવાળી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રિવરફ્રન્ટ પર પોતાનો અંતિમ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.…
જામનગરની બાલાછડી સ્કૂલની યશકલગીમાં ઉમેરો: 12 કેડેટ્સને પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું.
જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં તેમની…
*પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ*
*પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ* ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય…
