મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં મહેસાણા બંધનું એલાન અપાયું છે. ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ ન હતી.
Related Posts
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો મંત્રી ઇશ્વરભાઇ…
*ટ્રમ્પ પહોંચી જતાં અમેરિકાએ રંગ દેખાડ્યો દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા કરે મોદી સરકાર*
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા…
પરિક્રમા મહોત્સવનો પાંચમો દિવસ: થાકની પરવા કર્યા વગર 3 લાખથી વધુ માઇભક્તોએ કરી પરિક્રમા. જીએનએ પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ…
