મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં મહેસાણા બંધનું એલાન અપાયું છે. ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ ન હતી.
Related Posts
રાજ્યમાં 9 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા મકાનોમાં ચાલતી સંસ્થાઓમાં ફાયર સેફ્ટી NOC લેવાનું રહેશે નહિ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીવિજય રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯…
આણંદના ખંભાતમાંથી જુગરધામ ઝડપાતા 20 જુગારીઓની ધરપકડ કરાઈ.
*અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ કરતાં પોલીસ કર્મચારી ઝડપાયાં*
