સુરતઃ હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંપનીના કર્તાહર્તાને ચોરી અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો.પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જેમાં બે તસ્કરોએ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Related Posts
મધ્યપ્રદેશમાં તાલિમી વિમાન તૂટી પડયું, પાયલોટનું મોત રિવા જિલ્લામાં પ્લેન મંદિર સાથે અથડાવ્યું, અન્ય એક પાયલોટને પહોંચી ઈજા.
મલાઈમાંથી ઝડપથી અને વધારે ઘી કાઢવું છે, ઉમેરી લો ફક્ત આ 1 વસ્તુ. Sureshvadher
લૉકડાઉનમાં પણ જો તમે ઘરે રહીને કંટાળો છો તો તમે ઘરના પેન્ડિંગ કામ કરીશકો છો. શક્ય છે તમારા ઘરમાં 10…
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
