મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યો હતો.વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખંભીસર ગામે ખડકી દેવાયો હતો.નવ મહિના અગાઉ ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો કાઢાતા તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહલિાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તન કરી વરઘોડો રોકવાના અને પથ્થરમારા સહતિની ઘટનાઓ પણ બની હતી.
Related Posts
ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરતા પ્રોબેશનરી આઈ.પી.એસ. અધિકારીઓ જીએનએ ગાંધીનગર: ગુજરાત પોલીસ એકેડમી, કરાઈમાં તાલીમ લઈ રહેલા ૮…
પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે
પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ…
*તેજસ વિવાદ-હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો*
મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું…
