મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યો હતો.વરઘોડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખંભીસર ગામે ખડકી દેવાયો હતો.નવ મહિના અગાઉ ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો કાઢાતા તે સમયે ગામના જ એક કોમના લોકોએ ગામના માર્ગો પર યજ્ઞકુંડ બનાવી અને મહલિાઓ દ્વારા રસ્તાઓ ઉપર ભજન કિર્તન કરી વરઘોડો રોકવાના અને પથ્થરમારા સહતિની ઘટનાઓ પણ બની હતી.
Related Posts
ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી..નવા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડ. ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી..નવા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની…
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ…
NEWS અમદાવાદ* 4 મહિના બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ જમાલપુર માર્કેટ થશે શરૂ.
NEWS અમદાવાદ* 4 મહિના બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ જમાલપુર માર્કેટ થશે શરૂ.
