Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

નર્મદા કલેક્ટરે નર્મદાના નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો

. 6 જેટલા નાયબ મામલતદારો એક રેવન્યુ તલાટીઓની સાગમટે બદલી. નર્મદા કલેકટર એમ આર કોઠારીએ નર્મદા નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો…

તિલકવાડા તાલુકાના શીરા ગામમાં રાત્રિના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ.

જીવદયા પ્રેમી અને વન વિભાગના સહયોગથી અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાતા રાહત. શિયાળાની ઠંડીમાં ગરમી મેળવવા અને ખોરાકની…

હવે સુરતમાં ફેરિયાઓને ફરજીયાત આઈકાર્ડ બનાવવું પડશે : બહારના ફેરિયા પર પ્રતિબંધ બહારના ફેરિયાઓ જણાઈ આવશે તો રજિસ્ટ્રેશન રદ્દ કરાશે

  સુરતમાં વધતા દબાણ અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા મનપાએ નવી નીતિ અપનાવી છે જેમાં સુરત બહારના ફેરિયાઓને શહેરમાં પ્રવેશવા…

ભાવનગરમાં પિસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપાયો

ભાવનગર તા. ૭ : આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી શબ્બીરહુસેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૫ ધંધો-વેપાર, રહેવાસી-રૂવાપરી રોડ,…

ગોંડલમાં ચોરીની શંકાએ યુવકની હત્યાઃ પાલિકાના ર સદસ્યો સહિત ૬ની સંડોવણી

રવિ કાલરીયા, શૈલેષ ફૌજી, અજય ઉર્ફે ભાણો, વિનોદ, અશોક રૈયાણી, આશિષ ટીલવાએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારીને મોતને ઘાટ ઉતાર્યો’તો…

એશિયાની સૌથી મોટી વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસબેડામાં દોડધામ

 વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા…

*મોડાસામાં આદિવાસી સમાજના ધરણા પ્રદર્શન*

મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને…

*RBIએ વ્યાજદરો જાળવી રાખતાં શેરોમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ*

અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના…

*ગુજરાતમાં 49973 આયુષ પ્રેક્ટીશનરો છે*

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા…