અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા
Related Posts
અમદાવાદમાં ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન કરતી ભારતીય સેના અમદાવાદ: કોણાર્ક કોર દ્વારા ગોલ્ડન કટાર ડિવિઝન અને નાગરિક પ્રશાસન…
*જામનગર બન્યું યોગમય: જિલ્લામાં કૃષિમંત્રી, કલેક્ટર અને એસપીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.*
*જામનગર બન્યું યોગમય: જિલ્લામાં કૃષિમંત્રી, કલેક્ટર અને એસપીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.* …
ડીસાના રમુણ ગામ નજીક લાશ મળી… રમુન રામશન રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાન ની લાશ મળી.. રસ્તા પર યુવાન ની લાશ મળતા લોકો ના ટોળેટોળા ઉમટ્યા..
ડીસા ડીસાના રમુણ ગામ નજીક લાશ મળી… રમુન રામશન રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાન ની લાશ મળી.. રસ્તા પર…
