અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા
Related Posts
*અમદાવાદ ક્લિન સિટી કે કચરાં પેટી*
ગુજરાતના મેગાસિટી અમદાવાદને ક્લિન સિટી બનાવવાના ધખારાં વચ્ચે પણ અનેક વિસ્તારોમાં હજુ કચરાંના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા માટે મનપા તંત્ર…
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ…
રાજનીતિ વિજ્ઞાનના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીનું દુઃખદ અવસાન.
રાજનીતિ વિજ્ઞાન ના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેઇટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી, કદી ન…
