અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા
Related Posts
સુરત ચેમ્બર ઓફ કોર્મસે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવા અપીલ
સુરત ચેમ્બર ઓફ કોર્મસે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવા અપીલ રાજ્યમાં કોરોના વાઈરસ ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડીનોટિફાઇ કરવામાં આવી.
બોડીલાઇન હોસ્પિટલ-પાલડી, સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમરોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ, તપન હોસ્પિટલ- રખિયાલ બાપુનગર એમ ચાર ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ કેર હોસ્પિટલ તરીકે…
*પાલનપુર કલેકટર કચેરી ખાતે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા*
*પાલનપુર કલેકટર કચેરી ખાતે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: દર વર્ષે ૨૧ મે…
