અમદાવાદઃ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની જાહેર કર્યા બાદ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીથઈ હતી. જેથી સેન્સેક્સ 163 પોઇન્ટ ઊછળીને 41,306ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48 પોઇન્ટ વધીને 12,137ના મથાળે બંધ આવ્યો હતો. આરબીઆઇએ આગામી સમયમાં એકોમોડેટિવ વલણ રાખીને વ્યાજકાપના સંકેતો આપ્યા હતા
Related Posts
મોરબી માર્કેટિંગયાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને પહોંચ્યા.
મોરબી માર્કેટિંગયાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને પહોંચ્યા. લલિત કાગથરા છે કોરોનાથી સંક્રમિત.
અમદાવાદના 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મૃત્યું પોરબંદર ખાતે ચાલતી આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાના બીજા…
*આજે વૈશાખ વદ અપરા એકાદશી નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન*🌞 *જય રણછોડ*🙏🏻. – હેમંત ભટ્ટ.
https://youtu.be/QdfTapSP0OA
