મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Related Posts
*🗯️BREAKING* *ભરૂચ: ભરૂચ પાંચબત્તી જીઇબી નું SS 0(ઝીરો) POWER થયું આના કારણે જેતે ફીડર પર મળતો વીજ પુરવઠો ગણતરીની મિનિટો…
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી, કોંગ્રેસના આ…
યુનિફોર્મ સિવાયના ગરમ વસ્ત્રો ન પહેરવા અંગેની ખાનગી શાળાઓની મનમાની નહીં ચાલે. ઠંડીથી રક્ષણ મળે એવા કોઈપણ ગરમ કપડાં પહેરવાની…
