મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Related Posts
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત
25.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત* *અમદાવાદમાં 5864 કેસ**સુરતમાં 2103 કેસ**રાજકોટમાં 676 કેસ**વડોદરામાં 760…
ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે
ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂ થશે ભાવનગરથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને…
તિલકવાડાનાં બુજેઠા ચેક પોસ્ટ પાસેથી રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા ઉધરાવતા હરીયાણાની ટોળકી ઝડપાઈ
તિલકવાડાનાં બુજેઠા ચેક પોસ્ટ પાસેથી રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા ઉધરાવતા હરીયાણાની ટોળકી ઝડપાઈ એલ.સી.બી. નર્મદા પોલીસેરોકડ રકમ, 6 મોબાઇલ…
