મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Related Posts
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના
અમદાવાદના આનંદનગરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના…ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળ પર…
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક જ દિવસે મત ગણતરીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક જ દિવસે મત ગણતરીની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ મતગણતરીને લઈને કોંગ્રેસ દ્વારા…
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવી.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવે છે.…
