મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Related Posts
અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.
કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ…
આજે ગુજરાતમાં 11,592 કેસ નોંધાયા, 117 લોકોના મોત
10.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,592 કેસ નોંધાયા, 117 લોકોના મોત* *અમદાવાદમાં 3263 કેસ**સુરતમાં 1092 કેસ**રાજકોટમાં 572 કેસ**વડોદરામાં 1230 કેસ*…
અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ
અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી ખાતરનો પકડયો…
