મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે.જેથી જેટલા પણ ખોટા પ્રમાણપત્રો ઈશ્યું થયા છે તેને રદ કરવામાં આવે. અને જો તે ખોટા પ્રમાણપત્રો રદ નહી થાય તો સમાજ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે
Related Posts
ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિનો તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિનો તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ સુધી નર્મદા…
*ગુજરાત કોરોના અપડેટ્સ* *📌ગુજરાત: કોરોના નાં નવા 179 કેસ નોંધાયા…* અમદાવાદમાં કોરોના નાં નવા 55 કેસ, વડોદરા અને સુરતમાં નવા…
PCBએ સરખેજમાં દેશી દારૂ ઝડપ્યો 40 લિટર દેશી દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ. એક આરોપી થયો ફરાર
PCBએ સરખેજમાં દેશી દારૂ ઝડપ્યો 40 લિટર દેશી દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ. એક આરોપી થયો ફરાર
