રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે
Related Posts
*જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા આપના કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ઉપવાસનો મંડપ તોડી પડાયો*
જામનગર: દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન ને આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપી આજે રાજ્યભરમાં આપ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું…
ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન
ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે…
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલનને આમ આદમી પાર્ટીએ આપ્યું સમર્થન, સુરતમાં પણ આમ આદમી પાર્ટી એક દિવસના ઉપવાસ પર, અરવિંદ કેજરીવાલ પણ ઉપવાસ પર બેઠા…
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલનને આમ આદમી પાર્ટીએ આપ્યું સમર્થન, સુરતમાં પણ આમ આદમી પાર્ટી એક દિવસના ઉપવાસ પર,…
