રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે
Related Posts
*આપઘાત શા માટે?*
આપઘાત કરતાં પહેલાં દસ બાબતો પર દસપંદર મિનિટ સુધી શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો શક્ય છે કે, આપઘાતનો અમલ…
🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction)લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)કેસૂડો/ પલાશ / ખાખરો
🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala કેસૂડો/ પલાશ / ખાખરો / Flame of the Forest / Butea…
*સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી* ડિસેમ્બર, 2022: થોડાં…
