રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે
Related Posts
કચ્છ ગાંધીધામમાં ATM માં તોડફોડ કરી ચોરીનો પ્રયત્ન કરનાર 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા.
કચ્છ ગાંધીધામમાં ATMમાં તોડફોડ કરી ચોરીનો પ્રયત્ન કરનાર 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા.
दिल्ली समाचार * आज 11 बजे वित्तमंत्री निर्मला सीतारमण संसद में पेश करेगी पेपरलेस केंद्रीय बजट 2022-23
दिल्ली* आज 11 बजे वित्तमंत्री निर्मला सीतारमण संसद में पेश करेगी पेपरलेस केंद्रीय बजट 2022-23
સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી…
