રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે
Related Posts
*જામનગર મહિલા અને મેઈન આઇ.ટી.આઇની સરપ્રાઇઝ વિઝીટ લેતા રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા* જીએનએ જામનગર: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત…
*इंडियन इंस्टीच्यूट ऑफ लॉ (आई.आई.एल.) का उद्घाटन समारोह*
“आई.आई.एल., सतत शिक्षा की संस्कृति को बढ़ावा देगा”: माननीय न्यायमूर्ति श्री उदय उमेश ललित, सर्वोच्च न्यायालय* इंडियन इंस्टीच्यूट ऑफ लॉ…
મુખ્ય સમાચાર.
*આજે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત* *સિંધી પંચાયતનું પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની* *મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા…
