રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં આજે આયુષ હોસ્પિટલો અને તબીબો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી(આયુષ) રાજ્યમંત્રી યેસ્સો નાઇકે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા 8 લાખ આયુષ પ્રેક્ટિશનરો(ડૉક્ટરો) માંથી ગુજરાતમાં કુલ 49 હજાર 973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મંત્રલાયમાં નોંધાયેલી કુલ 4035 આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ 64 હોસ્પિટલો આવેલી છે
Related Posts
અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.
અમદાવાદ: અમદાવાદમાં સેવાભાવી એનજીઓ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં સતત આઠમા વર્ષે પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનો મહા કેમ્પ…
અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો
અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે શહેર કમિશનર જી…
સાબરકાંઠાની ગુજરાત રાજસ્થાન બોર્ડર પરનો બનાવ..રીંછે યુવક પર કર્યો હુમલો..
સાબરકાંઠાની ગુજરાત રાજસ્થાન બોર્ડર પરનો બનાવ.વિજયનગર ની આતર રાજ્ય બોર્ડર પર રીંછનો હુમલો…બકરા ચરાવવા ગયેલા યુવક પર રીછે હુમલો કરતા…
