Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*શહેરી વિકાસ મંત્રી અને સાંસદના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું કરાયું લોકાર્પણ*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ*

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજૈ જન્મદિવસ ની શુભેચ્છા

પહેલા આપમાંથી ભાજપમાં જોડાતા હતા હવે ભાજપ છોડીને લોકો આપમાં જોડાય છે

ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

ભાજપના વધુ એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો…

*આજથી ધો- 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા*

ધોરણ 12ની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સવારે 10 વાગ્યાથી પારંભ પરિક્ષાનો થશે. રાજ્યમાં 12…

*માંડવી દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનો આરંભ*

સહેલાણીઓને અનેરા આનંદની અનુભૂતિ કરાવશેકચ્છના રમણીય માંડવી દરિયા કિનારે સીએમ વિજય રૂપાણીના હસ્તે બીચ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો છે. માંડવી…

સુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા પહેલા…..

રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો…

લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા સાઉન્ડ સિસ્ટમ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યુ

સુરત લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા સરસ્વતી વિધા આશ્રમ શાળા આહવા ડાંગ ખાતે સાઉન્ડ સિસ્ટમ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં…

*ભાવનગરનાં હાદાનગરમાં બારેમાસ ચાલે છે ટેન્કરરાજ, લોકો પાણી માટે મારે છે વલખા*

આમ તો ઉનાળો આવે એટલે પાણીની સમસ્યા શરૂ થાય. પરંતુ ભાવનગરના હાદાનગરમાં ઉનાળો હોય કે શિયાળો પાણીની કાયમી સમસ્યા જોવા…

17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ

અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને…

*અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો સરકારથી છે નારાજ*

અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન…

રાંડ્યા પછી ભાજપને ડહાપણ આવ્યું અમિત શાહ બોલ્યા કે ચૂંટણીમાં ગોળી મારવાની વાત કરવી તે યોગ્ય નથી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામના બે દિવસ બાદ ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું…

*કેશોદ તુવેર કૌભાંડ બાકી બિલ ચૂકવવા ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી*

એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા…