અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
Related Posts
*સંગીત ના કલાકારો બાદ હવે નાટક ના કલાકારો એ સોશીયલ મીડીયા પર #gujaratidramaindustry કેમ્પેઇન શરૂ કર્યું..*
*સંગીત ના કલાકારો બાદ હવે નાટક ના કલાકારો એ સોશીયલ મીડીયા પર #gujaratidramaindustry કેમ્પેઇન શરૂ કર્યું..* *ત્રીજો બેલ ક્યારે વાગશે…
*ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અપાઈ ભાવસભર વિદાય*
*ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અપાઈ ભાવસભર વિદાય* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાત…
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી.
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી. જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા…
