અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
Related Posts
અમદાવાદ રેલવે અને ખોખરા પોલીસની અનોખી પહેલ. સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટાની બન્ને તરફ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું
.જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની…
સિક્કામાં કોંગ્રેસના સિક્કા ખંખેરી લેતું ભાજપ સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોડાયા ભાજપમાં
સિક્કામાં કોંગ્રેસના સિક્કા ખંખેરી લેતું ભાજપ સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોડાયા ભાજપમાં.. યુથ કોંગ્રેસના હોદ્દેદાર પણ જોડાયા ભાજપમાં… આશરે 21…
બ્રેકીંગ ન્યુઝ..અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનની હદમાં ડી.જી. વિઝીલન્સના દરોડા ગામમાં આવેલ કુખ્યાત સુખાના જુગારધામ પર વિજિલન્સ ની ટીમ ત્રાટકી…
બ્રેકીંગ ન્યુઝ … અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનની હદમાં ડી.જી. વિઝીલન્સના દરોડા…નરોડા ગામમાં આવેલ કુખ્યાત સુખાના જુગારધામ પર વિજિલન્સ ની ટીમ…
