અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
Related Posts
*શુશાંત સિંહ બાદ અભિનેત્રી વિજે ચિત્રા એ કર્યો આપઘાત. ફિલ્મ જગતમાં શોકની લહેર..
*શુશાંત સિંહ બાદ અભિનેત્રી વિજે ચિત્રા એ કર્યો આપઘાત. ફિલ્મ જગતમાં શોકની લહેર..
*સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ*
*સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ* જામનગર,…
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ.. રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર…
