અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
Related Posts
અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત..
અમદાવાદ અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત.. અમદાવાદ ખાતે વર્ષ 21-22 માં ગુજરાતમાં આશરે 100 નવા સ્ટોર…
ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાના કેસ
ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાના કેસ 2 મંત્રીઓના પીએસ કોરોના પોઝિટિવ મંત્રી આર.સી ફળદુના પીએસ મહેશ લાડ મંત્રી દિલીપ ઠાકોરના પીએસ ધર્મજીત…
અમદાવાદ ખાતે એચપીસીએલ દ્વારા પાવર 99 રિફ્યુઅલ કરવા માટે પીટસ્ટોનું આયોજન કરાયું. જીએનએ અમદાવાદ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અમદાવાદ રિટેલ…
