એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના હજુ ૬૦ કરતાં વધુ બિલ બાકી હોવાનું અનુમાન છે. કેશોદના પ્રાંસલી, ચીત્રીના ઝણવાવ તેમ જ ડેરવાણના ૨૪ કરતાં વધુ ખેડૂતોએ ગત વર્ષે એપ્રિલમાં કેશોદ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન જ તુવેરમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેના કારણે સરકારે ખેડૂતોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
Related Posts
અમદાવાદ ફાયર વિભાગની જીવદયા આવી સામે. કબૂતરને હેમખેમ બચાવ્યું. જીએનએ અમદાવાદ: અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જીવદયા આવી સામે. અમદાવાદના…
નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન
નવા એવિએશન, હોસ્પિટાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન હાલમાં મિની – મેટ્રો શહેર અમદાવાદ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશનું એક મહત્તવપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર રીતે…
કેનેડા ફરી એકવાર ધૂમ્રપાનના મામલે દુનિયા સામે એક મોટું ઉદાહરણ રજૂ કરવા જઈ રહ્યું છે. કેનેડા દરેક સિગારેટ પર સ્વાસ્થ્ય…
