એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના હજુ ૬૦ કરતાં વધુ બિલ બાકી હોવાનું અનુમાન છે. કેશોદના પ્રાંસલી, ચીત્રીના ઝણવાવ તેમ જ ડેરવાણના ૨૪ કરતાં વધુ ખેડૂતોએ ગત વર્ષે એપ્રિલમાં કેશોદ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન જ તુવેરમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેના કારણે સરકારે ખેડૂતોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
Related Posts
બ્રેકીંગ ન્યૂઝ. – દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળા એ કર્યો પથ્થર મારો.
દરિયાપુર માં બિનકાયદેસર વીજળી જોડાણ કાપવા ગયેલ ટોરેન્ટ ના અધિકારીઓ અને સાથે ગયેલ પોલીસ પર દરિયાપુર વિસ્તારમાં સ્થાનિક ટોળાએ કર્યો…
દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં નવતર પ્રયોગ જૂલાઇ માસના પ્રથમ સપ્તાહમાં થશે આયોજન વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિધાનસભા સત્રનું આયોજન યુવા…
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ…
