એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના હજુ ૬૦ કરતાં વધુ બિલ બાકી હોવાનું અનુમાન છે. કેશોદના પ્રાંસલી, ચીત્રીના ઝણવાવ તેમ જ ડેરવાણના ૨૪ કરતાં વધુ ખેડૂતોએ ગત વર્ષે એપ્રિલમાં કેશોદ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન જ તુવેરમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેના કારણે સરકારે ખેડૂતોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
Related Posts
સુશાંત સિંહ ને સાચો ન્યાય મળી રહે તે માટે આ લીંક ઓપન કરો
Can you help out by signing this petition? http://chng.it/R7thLqdy
અમદાવાદ પૂર્વ માં આવેલ વસ્ત્રાલ વિસ્તાર ના નર્મદા પ્રધાનમંત્રી આવાસ યોજના માં સામી સાંજે આગ લાગી
અમદાવાદ પૂર્વ માં આવેલ વસ્ત્રાલ વિસ્તાર ના નર્મદા પ્રધાનમંત્રી આવાસ યોજના માં સામી સાંજે આગ લાગી સદનસીબે કોઈ જાનહાની નથી…
અમદાવાદ ના વટવા GIDC ગીઁન એન્વાયરમેનટ કમિટિ ના ચેરમેન શંકરભાઈ પટેલ નું કોરોના મા સારવાર દરમ્યાન શેલ્બી હોસ્પિટલ મા મોત નીપજીયું
અમદાવાદ ના વટવા GIDC ગીઁન એન્વાયરમેનટ કમિટિ ના ચેરમેન શંકરભાઈ પટેલ નું કોરોના મા સારવાર દરમ્યાન શેલ્બી હોસ્પિટલ મા મોત…
