આમ તો ઉનાળો આવે એટલે પાણીની સમસ્યા શરૂ થાય. પરંતુ ભાવનગરના હાદાનગરમાં ઉનાળો હોય કે શિયાળો પાણીની કાયમી સમસ્યા જોવા મળે છે. એકબાજુ મનપા દ્વારા શહેરભરમાં પાણીકાપ ઉઠાવી અને આખું અઠવાડિયું પાણી આપવાનો નિર્ણય લીધો છે.પરંતુ બીજી બાજુ ભાવનગરના હાદાનગરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. એમ કહીએ અહીં કાયમ ટેન્કરરાજ જોવા મળે છે
Related Posts
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના વ્યક્તિ માટે મતદાર યાદીના આધારે ડોર ટુ ડોર સર્વે શરૂ. કોરોના વાયરસ સામે લડવા નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી.
હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 50 વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટી વાળા લોકોને કોવિડ-19…
અંક્લેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંક્લેશ્વર નગરપાલિકાના સંયુકત ઉપક્રમે અંકલેશ્વર ખાતે “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયોજનતાના વિશ્વાસ સંપાદન સાથે વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજસેવાનો ભાગ બની શકાય છે
અંક્લેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંક્લેશ્વર નગરપાલિકાના સંયુકત ઉપક્રમે અંકલેશ્વર ખાતે “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર…
હેરાફેરીમાં પરેશ રાવલ કહે છે કે ચશ્મેવાલે ચોર નહીં હોતે…સમજ્યા?
Good Morning Wednesday હેરાફેરીમાં પરેશ રાવલ કહે છે કે ચશ્મેવાલે ચોર નહીં હોતે…સમજ્યા? ચશ્મા, લેન્સિસ કે સ્પેક્ટ પહેરવામાં ફાયદા છે.…
