લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : ધોરણ – 9અને 11ના વર્ગ દીઠ વિધાર્થીઓની સંખ્યામાં કર્યો વધારો, વર્ગ દીઠ વિધાર્થીઓ સંખ્યા 60થી 75 કરાઇ
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : ધોરણ – 9અને 11ના વર્ગ દીઠ વિધાર્થીઓની સંખ્યામાં કર્યો વધારો, વર્ગ દીઠ વિધાર્થીઓ સંખ્યા 60થી…
સાઉથના સુપર સ્ટાર પ્રભાસે ખરીદી 6 કરોડની કાર, ફોટો થયો વાયરલ
સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રિના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસે તાજેતરમાં લેમ્બોરગિની કંપનીની કાર ખરીદી છે. આ મોડેલની કિંમત ભારતમાં…
*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*
*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી* ગાંધીનગર,…
