લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની ઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી હાર્દિક શુભેચ્છાઓ
જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની ઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી હાર્દિક શુભેચ્છાઓ જામનગર: તારીખ 21.7.1991 એ જન્મેલ જામનગર નિવાસી…
*📍આગ્રાઃ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર ટ્રેનની નીચે આવી ગયો.*
*📍આગ્રાઃ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર ટ્રેનની નીચે આવી ગયો.* 25 વર્ષનો વિજય સલામે આગરાથી ખંડવા જઈ રહ્યો હતો, ટ્રેનની…
અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે
અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના…
