લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં મહિલા સુરક્ષા સેતુ અને POSH Act પર કાર્યક્રમ યોજાયો.* ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: શ્રી ગોવિંદ…
*બ્રેકિંગ ન્યૂઝ* અમદાવાદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સાંજથી ચાલુ થયેલાં વરસાદથી જળબંબાકાર પાલડી વિસ્તારમાં સૌથી વધુ સાડા નવ ઈંચ…
હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસમાં તાપમાન ઘટશે
હવામાન વિભાગની આગાહીઆગામી 4 દિવસમાં તાપમાન ઘટશેરાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ.
