લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
ગાંધીનગર જિલ્લામાં આજે પણ મોટા વધારા સાથે કુલ ૧૨૯ કેસ નોંધાયા…
(તા.:- ૧૫/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનો રેકોર્ડ તૂટ્યો, વધતી રફતાર સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮,૧૫૨ ડીસ્ચાર્જ:- ૩,૦૨૩ મૃત્યુ:-…
વાંચો… કોણ છે ગુજરાતની એકમાત્ર ગુજરાતી મહિલા બોડી બિલ્ડર જે સમગ્ર ભારતમાં ગુજરાતનું નામ રોશન કરી રહી છે.
વલસાડ: પુરુષો જેવા મસલ્સ ધરાવતી મહિલા બોડી બિલ્ડર્સ ભારતમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખાસ કરીને વિદેશી મહિલાઓ જ…
મોદીની અદભુત તસવીરોની વિરાસત ભાટી એન સાચવી બેઠા છે.
ગુજરાતના સપુત નરેન્દ્ર મોદી એ ગુજરાતનું નામ રોશન કરેલ છે,ગુજરાતના સુપ્રસિદ્ધ તસવીરકાર ભાટી એન દ્રારા મોદીજી ની હજારો તસવીરો લીધી…
