લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
અમદાવાદમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો
અગ્રણી લગેજ બ્રાન્ડ સફારીએ બરોડામાં ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યુંઆગામી એક વર્ષમાં રિટેલ સ્ટોર્સની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક, માર્કી સ્થળોએ સ્ટોર્સ…
ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો.
*ન્યૂઝ બ્રેકિંગ* ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો. ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે ઝબ્બે. મારુતિ કારમાં…
અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ
*અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ* અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું…
