લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.
Related Posts
ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરી
ઝાયડસ કેડિલાની રસીને DCGI તરફથી ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન માટે મંજૂરીZyCoV-D નામની રસીને મળી મંજૂરીવિશ્વની પ્રથમ સ્વવિકસિત DNA આધારિત રસીને મળી…
*BREAKING NEWS* સુરત આવતી અને ઊપડતી ખાનગી તેમજ *ST* બસ સેવા સોમવારથી 10 દિવસ માટે બંધ. માત્ર ગુડ્ઝ અને ખાનગી વાહનોને જ મંજૂરી…
*BREAKING NEWS* સુરત આવતી અને ઊપડતી ખાનગી તેમજ *ST* બસ સેવા સોમવારથી 10 દિવસ માટે બંધ. માત્ર ગુડ્ઝ અને ખાનગી…
ઇમ્યુનિટી વધારવાનો સચોટ ઉપાય ગૌ આધારિત કૃષિ.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડો.વલ્લભભાઈ કથીરિયાનો સંદેશ આજકાલ કોરોના કાળમાં હરકોઈ માણસના મોઢે ‘ ઇમ્યુનિટી ’ શબ્દ બોલાતો થઈ ગયો છે.‘…
