અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમૂલએ સહકારી ક્ષેત્ર છે તે રાજકીય હોદ્દો નથી. આમ તેમણે રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. રામસિંહ પરમાર એક સમયે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા હતા. જેઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. સહકારી ક્ષેત્રમાં મધ્ય ગુજરાતમાં રામસિંહ પરમારનું વર્ચસ્વ છે.
Related Posts
ધુળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે . 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. ધુળેટી ના દિવસ 29 માર્ચ નું 50 ટકા બુકિંગ થઇ ગયું
ધુળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે . 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. ધુળેટી ના દિવસ…
શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે GMCH હોસ્પિટલ સેક્ટર-૩૨, ચંદીગઢ ખાતે તેઓશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે
શ્રી ચિતરંજન સિંગ Retd. DGP & HOPF ગુજરાત રાજ્ય નાઓની આજરોજ અચાનક તબીયત નાદુરસ્ત થતા વહેલી સવારે કલાક ૦૩/૪૨ વાગ્યે…
નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ..
નવસારી…… નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ.. વિજલપોરનાં આકાર પાર્ક ખાતે લગ્નમાં પોલીસ ખાબકી મોટી સંખ્યામાં લોકો…
