અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમૂલએ સહકારી ક્ષેત્ર છે તે રાજકીય હોદ્દો નથી. આમ તેમણે રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. રામસિંહ પરમાર એક સમયે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા હતા. જેઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. સહકારી ક્ષેત્રમાં મધ્ય ગુજરાતમાં રામસિંહ પરમારનું વર્ચસ્વ છે.
Related Posts
ડેપ્યુટી મેયરનો અલગ અંદાજ.. મંદિરમાં રામધુનનો રસ માણતા જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર..
જુઓ..ડેપ્યુટી મેયરનો અલગ અંદાજ.. મંદિરમાં રામધુનનો રસ માણતા જામનગર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર.. જામનગર: મનપાના પદાધિકારીઓનો રુઆબ કાંઈક અલગ…
જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા. જીએનએ જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો…
*🗯️BREAKING* *📌વડોદરા માં ભીષણ આગ* પ્રતાપ નગર જૈનિક સ્કૂલ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ K.G. ENGG. WORKS માં ભીષણ આગ…
