અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમૂલએ સહકારી ક્ષેત્ર છે તે રાજકીય હોદ્દો નથી. આમ તેમણે રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. રામસિંહ પરમાર એક સમયે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા હતા. જેઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. સહકારી ક્ષેત્રમાં મધ્ય ગુજરાતમાં રામસિંહ પરમારનું વર્ચસ્વ છે.
Related Posts
*મહા મેળામાં પોલીસ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જોડાયા*
*મહા મેળામાં પોલીસ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જોડાયા* અંબાજી: સંજીવ રાજપૂત: “આસ્થા…
રજુઆતને મળી સફળતા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું
અમદાવાદ: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત…
*અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર. છેલ્લાં પાંચ વર્ષમાં એપ્રિલ-20૨૨માં સૌથી વધુ ૨૪૨ ફાયર કોલ અટેન્ડ…
