અમૂલના ચેરમેન રામસિંહ પરમારા રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે અમૂલએ સહકારી ક્ષેત્ર છે તે રાજકીય હોદ્દો નથી. આમ તેમણે રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે. રામસિંહ પરમાર એક સમયે કોંગ્રેસના કદાવર નેતા ગણાતા હતા. જેઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. સહકારી ક્ષેત્રમાં મધ્ય ગુજરાતમાં રામસિંહ પરમારનું વર્ચસ્વ છે.
Related Posts
રામ મંદિર નિર્માણ માટે 60 વર્ષથી ગુફામાં રહેતા ફક્કડ બાબા નામથી ઓળખાતા સાધુએ દાનમાં આપી 1 કરોડની રકમ..
રામ મંદિર નિર્માણ માટે 60 વર્ષથી ગુફામાં રહેતા ફક્કડ બાબા નામથી ઓળખાતા સાધુએ દાનમાં આપી 1 કરોડની રકમ.. હરિદ્વાર* સંત…
🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમા સેવા આપવાની સજા કરવાનો મામલો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય અસરકારક ઉપાયો માંગતા સુનાવણી આગામી અઠવાડિયા સુધી ટળી.
🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટર મા સેવા આપવાની સજા કરવાનો મામલો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય…
*સુરતમાં અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ*
સુરત:ભટાર રોડના રાજ કોમ્પ્લેક્ષના બે ફલેટનો 3.11 કરોડમાં સોદો કર્યા બાદ લોન મંજુર કરાવવા માટે ઓરીજનલ દસ્તાવેજ આપવા માટે વાયદા…
