રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા
Related Posts
*લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા*
હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ…
જાણીતા પંજાબી સિંગર દિલજાનનું થયું નિધન
જાણીતા પંજાબી સિંગર દિલજાનનું થયું નિધન રોડ અકસ્માતમાં સિંગરે ગુમાવી જાન મંગળવારે સવારે 3.45 વાગ્યાની આસપાસ થયું નિધન
*આવતીકાલે ભારત બંધના એલાનને લઈ ગુજરાત પોલીસ એલર્ટ* *DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપાયા આદેશ*
*આવતીકાલે ભારત બંધના એલાનને લઈ ગુજરાત પોલીસ એલર્ટ* *DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપાયા આદેશ* *બંધ દરમિયાન…
