રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા
Related Posts
થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ.
થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ તમને ગમતા રસ્તે એને હન્કારીશું અમને ગમતા…
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ*
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ* અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજીમાં ૧૨ થી…
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક
ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂકછેલ્લા 10 વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે…
