રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા
Related Posts
ચાલો જાણીએ પાળિયા ના પ્રકાર વિષે…🎠⚔️🗿💪🙏🐮🙌 પાળિયા ના પ્રકાર : હિતેશ રાયચુરા.
ખાંભી : કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, થેસા : પાળિયા નજીકના નાનાં પથ્થરો, ચાગીયો : પત્થરોના ઢગલા, સુરાપુરા:…
*મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો થયો પ્રારંભ*
*મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો થયો પ્રારંભ* જીએનએ ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક…
*એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત અપાવતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ*
*એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત અપાવતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ*…
