રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા
Related Posts
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો છે.હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક છે.નર્મદા ડેમ રુલ લેવલથી121.92મીટરની સપાટીથી…
*જામનગરના ધ્રોલ ખાતે કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને 74માં વન મહોત્સવની ઉજવણી કરાઈ*
*જામનગરના ધ્રોલ ખાતે કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને 74માં વન મહોત્સવની ઉજવણી કરાઈ* જીએનએ જામનગર; કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ…
ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 73 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલા માસ્ક વિતરણ અને લોકો ને માસ્ક પ્રતિયે જન જાગૃતિ નો કાર્યક્રમ નું સફળ આયોજન કરવા મા આવ્યુ
ઈન્ડિયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રીવન્સ રિડ્રેસલ એસોસિએશન ટીમ જામનગર તેમજ જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ 73…