રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા
Related Posts
ગાંધીધામ નવી સુંદરપુરી પૂજ્ય ધણી માતંગદેવ રોડ ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગાંધીધામ નવી સુંદરપુરી…
જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.
જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું થશે આયોજન.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા નદી પરના રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું કરાયું ઇ-લોકાર્પણ.
રાજપીપલા,તા 15 ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- ૫૬ પર…
