Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓદ્વારા કોરોલા વાઇરસ થી બચવા માટેલેવાયા સાવચેતીના પગલા

પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મોઢા પર માસ્ક પહેરી પ્રવાસીઓનું ચેકીંગકરાઈ રહ્યું છે. રાજપીપલા તા.14 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા…

ગુજરાત સરકાર લાવી રહી છે ગુંડાઓ માટે નવો કાયદો…

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગૃહ વિભાગના ૭,૫૦૩ કરોડની બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું…

*3 સીટ જીતવી BJP માટે કપરાં ચઢાણ*

ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના ત્રણ સાંસદ શંભુ ટુન્ડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ અને કોંગ્રેસના એક સાંસદ મધુસૂદન મિસ્ત્રી નિવૃત્ત થતાં…

*દેશના 8 રાજ્યોમાં સ્કૂલ અને કોલેજો બંધ કોરોનાનો ફફડાટ વધ્યો*

કોરોના નો ફેલાવો દુનિયામાં વકર્યા બાદ આખરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. બીજી તરફ ભારતે…

*સુપ્રીમ કોર્ટમાં વકીલો સિવાય તમામને નો એન્ટ્રી*

સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે…

*કોરોના વાઇરસથી જંગમાં મોટી સફળતા, HIVની દવાઓનું ઉત્પાદન વધારવાનો ઓર્ડર*

નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ લાંસેટના જણાવ્યા મુજબ ચીનમાં એન્ટિ HIV દવાઓ કોરોના વાઇરસના કેસમાં કેટલી અસરકારક છે એ વિશે પરીક્ષણ…

*વડાપ્રધાન મોદીનો 21-22 માર્ચનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો*

ગાંધીનગરઃ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસને કારણે…

*કમલનાથ પ્રધાનમંડળમાંથી સિંધિયા સમર્થક છ પ્રધાનોને દૂર કરાયા*

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથની ભલામણ પર છ પ્રધાનો (ઇમરતી દેવી, સુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત,…

*ગુજરાત સહિત 4 રાજ્યોમાં 21મી માર્ચ સુધી શાળા કોલેજો બંધ*

દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે…